Home Archive by category ગુજરાત (Page 12)

ગુજરાત

ગુજરાત
અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સગીર પ્રેમિકાની હત્યા કરવાના આરોપસર પોલીસે તેના પ્રેમી (અજય ઠાકોર) ની ધરપકડ કરી છે. મૃતક સગીરા વારંવાર લગ્ન માટે આરોપી પ્રેમીને દબાણ કરી રહી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી અજય ઠાકોરે તેની પ્રેમિકા સગીરા હોવાથી લગ્નનો  ઇનકાર કર્યો હતો. આ બાબતે […]Continue Reading
ગુજરાત
ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી ખુશખબર આવી છે. રાજ્ય સરકારે રૂ. 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. 5 જિલ્લા પંચમહાલ, કચ્છ, વાવ થરાદ, પાટણ, જૂનાગઢના 18 તાલુકા માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.  ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં અતિવૃષ્ટિ નુકસાનીને લઈને સહાય પેકેજ જાહેર કરાયું છે. જમીન ધોવાણમાં પણ ખાસ કિસ્સામાં સહાય […]Continue Reading
ગુજરાત
અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં કાળી ચૌદશની રાત્રે એક ગંભીર હત્યાનો બનાવ સામે આવ્યો છે. અનૈતિક સંબંધોની શંકા રાખીને એક યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. પતિએ પોતાની પત્નીને ઘરમાં અન્ય પુરુષ સાથે જોઇ જતાં આવેશમાં આવીને યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક ગોપાલ મણિનગર ખાતે કેએફસી (KFC)માં મેનેજર તરીકે […]Continue Reading
ગુજરાત
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા પ્રતિષ્ઠિત શાંતિવન શીતલનાથ–વસુપુજ્ય જૈન દેરાસરમાંથી રૂ.1.64 કરોડના ચાંદીના આભૂષણો અને શૃંગાર સામાનની ચોરી થઈ હતી. આ મામલે પોલીસે પૂજારી અને સફાઈ કર્મચારી તરીકે કામ કરતા દંપતી સામે ગુનો નોંધ્યો હતો. સમગ્ર કેસ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી પૂજારી સહિત પાંચ શખસની ધરપકડ કરી છે. અમદાવાદના પાલડીમાં આવેલા  લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં Continue Reading
ગુજરાત
દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે શહેરના નાગરિકોને તબીબી માર્ગદર્શન અને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિયેશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિયેશન (AFPA) દ્વારા ‘ડોક્ટર ઓન કોલ’ દિવાળી મેડિકલ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. તહેવાર દરમિયાન સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલી આ સમર્પિત હેલ્પલાઇન સેવા 19મી ઓક્ટોબરથી 26મી ઓક્ટોબર 2025 સુધી Continue Reading
ગુજરાત
અમદાવાદમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ગઈકાલે શનિવારે (18 ઓક્ટોબર) રાત્રે અમદાવાદના નારણપુરા પાસે એક રાહદારીના પગ પરથી BRTS બસના ચાલકે બસનું ટાયર ચડાવી દેતાં મામલો બીચક્યો હતો. જેમાં બે શખ્સોએ લાકડી અને પાઈપ વડે BRTS બસમાં તોડફોડ કરીને ડ્રાઈવરને માર માર્યો હતો. સમગ્ર ઘટના અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવરે ફરિયાદ નોંધાવી […]Continue Reading
ગુજરાત
દાહોદ એપીએમસી (APMC)ની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો સત્તાધારી પક્ષ ભાજપ માટે મિશ્ર સંકેતો લઈને આવ્યા છે. ભાજપે ભલે કુલ બેઠકો પર સંખ્યાત્મક બહુમતી જાળવી રાખી હોય, પરંતુ ખેડૂત વિભાગમાં સિટીંગ ધારાસભ્યની હાર અને વેપારી વિભાગમાં બળવાખોર ઉમેદવારની જીતથી પક્ષને આંતરિક વિખવાદનો મોટો ઝટકો લાગ્યો છે. આ પણ વાંચોઃ VIDEO: સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને 15 કિલોના Continue Reading
ગુજરાત
થરાદમાં નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોનો મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. પાણી પીવા જતાં બાળકો કેનાલના ઊંડા પાણીમાં ડૂબ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. મૃતક બાળકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, થરાદના આજાવાડા ગામ નજીક બે બાળકો નર્મદા કેનાલમાં પાણી […]Continue Reading
ગુજરાત
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભાજપના લઘુમતી મોર્ચાના પ્રમુખ સલીમ મુલતાનીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવા બાબતે તાલુકા ભાજપ પ્રમુખ અને આદિજાતિ મોરચાના પ્રમુખ વચ્ચે બોલાચાલી થઈ હોવાનો ઓડિયો સામે આવ્યો છે. જેમાં વાલોડ તાલુકા ભાજપ પ્રમુખ પરિમલ સોલંકી તેમજ જિલ્લા આદિજાતિ મોરચાના પ્રમુખ અમિત પટેલ દ્વારા સલીમ મુલતાનીને એટ્રોસિટીના કેસમાં ફસાવાની ધમકી આપી હોવા મામલે સલીમએ […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાં કુલ 26 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં પ્રદેશિક અને જાતિગત સંતુલન જાળવવાનો પ્રયાસ સ્પષ્ટ દેખાય છે. મંત્રીમંડળમાં 19 નવા ચહેરાઓને તક મળી છે, જ્યારે 6 જૂના જોગીઓને રિપીટ કરવામાં આવ્યા છે.પ્રાદેશિક દૃષ્ટિએ જોઈએ તો મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશનું વર્ચસ્વ જોવા મળે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી સૌથી વધુ 9 નેતાઓને Continue Reading