Home Archive by category ગુજરાત (Page 13)

ગુજરાત

ગુજરાત
રાજ્યના અસરકારક, પારદર્શક અને વિકાસલક્ષી શાસનને વેગ આપવા માટે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ હેઠળ Administrative Reforms and Training Division (ARTD) દ્વારા સ્પીપા, ગાંધીનગર ખાતે અટલ સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત ચોથા વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વ્યાખ્યાનમાં પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી તથા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સેન ડિએગોમાં ટાટા ચાન્સેલર પ્રોફેસર તરીકે Continue Reading
ગુજરાત
ઘરશાળા શૈક્ષણિક સામયિક જે સતત છેલ્લા 85 વર્ષથી શિક્ષણ જગતની ચિંતા કરે છે.તેના લેખક મિત્રોની વિચાર ગોષ્ઠિ તા 4/1/26 ના રોજ બાલભારતી વિદ્યાલય અસારવા અમદાવાદ ખાતે “શૈક્ષણિક માસિકના પ્રશ્ર્નો અને તેના પૃથક્કરણ” વિષય પર યોજાઈ ગઈ.આદરણીય શ્રી રતિલાલ બોરીસાગર, શ્રી મનસુખભાઈ સલ્લા અને નિતાંત સત્ય સાથે જોડાયેલાં ડો. મફતભાઈ પટેલ જેવા વડિલોની હાજરી હતી .શ્રી […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર: ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર ફેડરેશન દ્વારા ગાંધીનગર ખાતે વાર્ષિક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું. આ અધિવેશનમાં રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ પ્રાપ્ત શિક્ષકોનું ગૌરવભર્યું સન્માન કરવામાં આવ્યું.કાર્યક્રમ દરમિયાન ભાવનગર જિલ્લાના વિજ્ઞાન શિક્ષિકા શ્રીમતી ચંદ્રિકાબેન રતિભાઈ ચૌહાણ (રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા)નું વિશેષ સન્માન કરવામાં આવ્યું. રાજ્ય કક્ષાના Continue Reading
ગુજરાત
આ અભિયાનના દિવસો દરમ્યાન સમગ્ર રાજયમાં દરરોજ સવારે ૭ થી સાંજે ૬ કલાક સુધી જિલાના તમામ તાલુકાઓમાં વનવિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે, જીવો જીવવાદો અને જીવાડોની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષે ઉતરાયણ પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરીત સારવાર વ્યવસ્થા માટે વોટસએપ નંબર તથા વેબસાઈટ પર કાર્યરત કર્યા છે. એટલું […]Continue Reading
ગુજરાત
સદભાવના વૃદ્ધાશ્રમ મેડીકલ સ્ટોર, (1) નાના મવા ચોક, આર.કે.પ્રાઈમ, સિલ્વર હાઈટસ પાસે, રાજકોટ, (2) શ્યામ પ્રભુ – ૩, શોપ નો. 1-2-3-4, ગ્રાઉન્ડ ફ્લોર, બાપા સીતારામ ચોક પાસે, નક્ષત્ર – 7 ની બાજુમાં, રૈયા રોડ, રાજકોટ, ખાતે ચાલી રહેલ, સદભાવના વૃદ્ધાશ્રમના મેડિકલ સ્ટોર્સમાં અત્યારે રોજનું 10 લાખ રૂપિયાની દવાઓનું વેંચાણ થઈ રહ્યું છે અને માત્ર બાર […]Continue Reading
ગુજરાત
ગુજરાત કોંગ્રેસની ઐતિહાસિક ‘જન આક્રોશ યાત્રા  પરિવર્તનનો શંખનાદ’ ૧૪૦૦ કિ.મી.ની બીજા ચરણની યાત્રાન સમાપન પ્રસંગે દાહોદ ખાતે આયોજિત જનઆક્રોશ સભામાં પ્રચંડ જનસમર્થન. ગુજરાત કોંગ્રેસની યાત્રા મધ્ય ગુજરાતનાં ૭ જિલ્લાઓમાં ૩૨ જાહેર સભાઓ (મહિલા સંવાદ, કારીગર સંવાદ સહિત), ૨૦૦ થી વઘુ સ્થાનિક સંસ્થાઓ અને લોકો દ્વારા સ્વાગત પોઇન્ટ, ૫ શહેરોમાં યુવા સાથીઓ સાથે Continue Reading
ગુજરાત
જન આક્રોશ યાત્રા દિવસ 15 (લીમખેડાથી દાહોદ) •             કરોડોની ગ્રાન્ટ છતાં પણ ભાજપના રાજમાં 3.21 લાખ બાળકો કુપોષિત, સૌથી વધુ આદિવાસી વિસ્તારના બાળકો અસરગ્રસ્ત, બાળકોને પોષણ આપવાની યોજનાના પૈસા પણ ભાજપના નેતાઓ અને અધિકારીઓ ખાઈ ગયા : શ્રી અમિતભાઈ ચાવડા Continue Reading
ગુજરાત
આમ આદમી પાર્ટી વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ બગદાણા ઘટના, પાયલ ગોટી ઘટના, મોરબી બ્રીજ કાંડ, દાહોદ મનરેગા કૌભાંડ, પાલનપુરની હત્યા સુધીના તમામ ગુનેગારો માટે ભાજપ સરકારની ડિસ્કાઉન્ટ યોજનાને લઇને મોટા ખુલાસા કર્યા હતા. વિડીયોનાં માધ્યમથી AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પીપળીયા ગામની એફઆઇઆરમાં પોલીસે આરોપીઓને ફાયદો થાય અને Continue Reading
ગુજરાત
જેતપુર ગઢપુર થી દ્વારકા સનાતન ધર્મ ઉત્કર્ષ પદયાત્રા આજ જેતપુર ખાતે આવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.તારીખ.2/1/2026 નાં સવારે 6 કલાકે ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજ મંદિર ખાતે થી પુજ્ય લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજીમહારાજ તથા પુજ્ય લાલજી શ્રી યજ્ઞેન્દ્રપ્રસાદજીમહારાજે શ્રી યાત્રા નાં રથમાં બિરાજમાન શ્રી દ્વારકાધીશ ભગવાન, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધારમણ દેવ ની આરતિ કરી Continue Reading
ગુજરાત
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રીઓ ડો. મનસુખભાઈ માંડવિયા, સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિ ——  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ:- * એકતા અને સંગઠન પાટીદાર સમાજની સૌથી મોટી શક્તિ * પટેલ સમાજ માત્ર એક સમુદાય નથી, પરંતુ પરિશ્રમ, પ્રમાણિકતા, સંઘર્ષ અને નેતૃત્વનું જીવંત પ્રતીક * સરદાર સાહેબના લોખંડી મનોબળ અને દ્રઢ સંકલ્પ શક્તિમાંથી પ્રેરણા લઈ પટેલ Continue Reading