Home Archive by category ગુજરાત (Page 13)

ગુજરાત

ગુજરાત
ગુજરાતના નવા મંત્રીમંડળની રચનાએ રાજકીય ગલિયારામાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. સૌથી વધુ ધ્યાન ખેંચનાર બાબત છે સૌરાષ્ટ્રનું વધેલું પ્રતિનિધિત્વ. અગાઉના 5 મંત્રીઓની સરખામણીમાં આ વખતે સૌરાષ્ટ્રના 8 ધારાસભ્યોને મંત્રીપદની ભેટ મળી છે. આ ફેરફારને રાજકીય વિશ્લેષકો માત્ર એક સામાન્ય બદલાવ તરીકે નથી જોઈ રહ્યા, પરંતુ તાજેતરમાં જ વિસાવદર પેટાચૂંટણીમાં શાસક પક્ષને મળેલા પરાજયના પડઘા Continue Reading
ગુજરાત
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે. ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ 26 મંત્રીની યાદી જાહેર કરાઈ છે. આ યાદીમાં જૂના 10 મંત્રીઓને સ્થાન નથી અપાયું. જેમાં અત્યારસુધીમાં ચાર મુખ્યમંત્રી અને અનેક વખત મંત્રીમંડળ બદલાયું છતાં પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં વર્ષ 2007થી સતત મંત્રી રહી ચૂંક્યા છે કોળી સમાજના […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં દિવાળીના તહેવારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગામી 20 ઑક્ટોબરથી 22 ઑક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ વરસાદને લઈને આગાહી કરી છે. રાજ્યમાં ચોમાસાની વિદાય સમયે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે (17 ઑક્ટોબર) વરસાદ વરસ્યો છે. જેમાં સુરતના જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા માંડવી સહિતના વિસ્તારોમાં હળવો Continue Reading
ગુજરાત
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળના વિસ્તરણ બાદ આજે (17 ઓક્ટોબરે) આખરે સસ્પેન્સનો અંત આવ્યો છે. શપથવિધિ પછી તરત જ સ્વર્ણિમ સંકુલ-1ના કેબિનેટ હોલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં તમામ મંત્રીઓને તેમના ખાતા ફાળવવામાં આવ્યા છે. તેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી રહી છે. DyCM હર્ષ Continue Reading
ગુજરાત
ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયામાં મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીના રાજીનામા આપી દીધા છે. જ્યારે આવતીકાલે શુક્રવારે (17 ઓક્ટોબર) નવા મંત્રીમંડળની શપથવિધિ થશે. તેવામાં રાજીનામું આપનારા મંત્રીઓએ પોતાની ઓફિસ ખાલી કરીને ગાડી અને બંગલા જમા કરાવાની શરૂઆત કરી છે. જ્યારે નવા મંત્રીઓ માટે હંગામી પી.એ. અને પી.એસ.ની પણ ફાળવણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી Continue Reading
ગુજરાત
ડૉ. તુષારભાઈ ચૌધરીએ સભાને સંબોધિત કરતા જણાવ્યું કે આદિવાસી સમાજ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે. ડાંગ, સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં સરકારના દાવાઓ કાગળ પૂરતા છે, હકીકતમાં લોકો શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જેવી મૂળભૂત સુવિધાઓ માટે તરસી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી આદિવાસી વિસ્તારોના હક માટે દરેક સ્તરે લડત આપશે અને આ […]Continue Reading
ગુજરાત
ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારો થવાના એંધાણ છે. આવતીકાલે (17 ઓક્ટોબર) રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, ત્યારે ડાંગ જિલ્લામાં ભાજપમાં મોટું ભંગાણ પડતું જોવા મળી રહ્યું છે. ભાજપના બે અગ્રણી નેતાઓએ ‘કેસરિયો’ છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ નેતાઓમાં ડાંગ જિલ્લાના ભાજપના સક્રિય નેતા દીપક પીંપળે અને થોડા વર્ષો પહેલાં કોંગ્રેસમાંથી Continue Reading
ગુજરાત
ગુજરાતના રાજકારણમાં આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા પૂર્વે મુખ્યમંત્રી સિવાયના મોટાભાગના મંત્રીઓએ આજે (16 ઑક્ટોબરે) રાજીનામા આપી દીધા છે. આ સૌથી મોટા રાજકીય પરિવર્તન વચ્ચે ભાજપ 2021ની માફક નો-રિપીટ ફોર્મ્યુલા અને નાયબ મુખ્યમંત્રીની નિમણૂકની પણ ચર્ચા ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે, આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના Continue Reading
ગુજરાત
જરાતના રાજકારણમાં અત્યાર સુધીના સૌથી મોટા અને આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે. મળતી માહિતી મુજબ, સૌપ્રથમ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદ એક પછી એક તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા. Continue Reading
ગુજરાત
ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર મંત્રીમંડળના વિસ્તરણ થવા જઈ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાંથી છૂટા પડેલા નવા રચાયેલા વાવ-થરાદના રાજકીય સમીકરણોની વિશેષ ચર્ચા છે. બનાસકાંઠાના ઠાકોર સમાજમાંથી ચાર મોટા દિગ્ગજ નેતા છે, ત્યારે સમીકરણ પ્રમાણે ઠાકોર સમાજના અલ્પેશ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર વચ્ચે સીધી સ્પર્ધા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યાનુસાર, ગાંધીનગર દક્ષિણ બેઠક Continue Reading