Home Archive by category ગુજરાત (Page 150)

ગુજરાત

ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના પહેલગાંવમાં થયેલા અમાનવીય કૃત્યનો આપણે મક્કમતાથી બદલો લીધો છે અને સમગ્ર દુનિયાને આપણી એકતાની તાકાત બતાવી છે. આ એટલે થઈ શક્યું કે, ભારતમાં વસનાર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇશાઈ, જૈન, બૌદ્ધ, પારસી સહિત તમામ ધર્મ અને જાતિના લોકો માતૃભૂમિ માટે સમર્પિત છે. દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ અને ત્રણેય સેનાની […]Continue Reading
ગુજરાત
વાપી ના ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, આગ એટલી બધી ભયંકર હતી કે તે આસપાસના ૬ ગોડાઉનમાં પ્રસરી ગઈ હતી જેના કારણે લોકોમાં અફરતફરીનો માહોલ જાેવા મળ્યો હતો.આ આગની ઘટનામાં ફાયર વિભાગના અધિકારીઓને આગ પર કાબૂ મેળવતા ૪ કલાકનો સમય લાગ્યો હતો, સદનસીબે કોઇ જાનહાની થઇ ન […]Continue Reading
ગુજરાત
ગુજરાતના અનેક શહેરોમાં મંગળવારે બપોર પછી વરસાદ વરસ્યો હતો. રાજકોટ, અમરેલીના અનેક ગામડાઓ, ગઢડા, જામકંડોરણા અને જેતપુર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં વરસ્યા હતા તેથી અસહ્ય ગરમી બાદ હવે વાતાવરણમાં ઠંડી પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં હવામાન વિભાગની આગાહી પગલે જામકંડોરણા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો. વીજળીના Continue Reading
ગુજરાત
૨૨ એપ્રિલના રોજ, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતમાં રહેતા પાકિસ્તાની જાસૂસો પર કાર્યવાહી વધુ તીવ્ર બની છે. પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં હરિયાણાની યૂટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઇ છે. ગુજરાત એટીએસને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. ગુજરાત એટીએસે નડીયાદથી બે શંકાસ્પદ સાયબર ટેરરિસ્ટની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા Continue Reading
ગુજરાત
વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતો સૌથી મોટો પ્રશ્ન એટલે ધો.10 અને ધો.12 પછીના અભ્યાસક્રમ. તેવામાં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કારકિર્દીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા એક અનોખી પહેલ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (શહેર) ની કચેરી દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ Continue Reading
ગુજરાત
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલે તા. ૧૮ મે ના રોજ ૧૯૩ મું અંગદાન થયું છે. વધુ વિગતો જોઈએ તો, અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય હેમંત સોનીને તા. 16.05.25 ના રોજ ખેંચ આવતા પ્રથમ નજીકમાં આવેલી પ્રાર્થના હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે પરીવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ આવવામાં આવ્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લગભગ […]Continue Reading
ગુજરાત
નાગરિકોના સ્વાસ્થ્યની જાળવણી અને સજીવ સૃષ્ટિમાં મધમાખીઓ તેમજ અન્ય પરાગરજકોના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે તા. ૨૦મી મેના દિવસને “વિશ્વ મધમાખી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્પ કર્યો છે, તેમાં મધમાખી પાલનનો વ્યવસાય બમણું યોગદાન આપીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. ગુજરાતમાં મધમાખી પાલન […]Continue Reading
ગુજરાત
લીંમડી ત્રણ રસ્તા નજીક ધંધુકા પોલીસની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી, તે સમયે એક ટ્રક પસાર થઈ હતી જેની તપાસ કરતાં મિનરલ વોટરની આડમાં દમણથી દ્વારકા લઈ જવાતા વિદેશી દારુનો જથ્થો ઝડપાયો હતો. આ સમગ્ર મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર ધંધુકાના લીંમડી ત્રણ રસ્તા પાસે ગત મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ધંધુકા પોલીસને […]Continue Reading
ગુજરાત
વડોદરા પોલિસેને એક મોટી સફળતા મળી છે જેમાં, એક વેપારી સાથે આયુર્વેદિક પ્રોડક્ટ સપ્લાય કરવાના નામે ઠગ ટોળકીએ નેટવર્ક ગોઠવી રૂ.1.24 કરોડની છેતરપિંડી કરવાના બનાવમાં  નાઈજીરીયન ગેંગના એક વ્યક્તિને ઝડપી લેવાયો. વડોદરાના એક વેપારીને સોશિયલ મીડિયા પર આયુર્વેદિક લિક્વિડ સપ્લાય કરવા માટે ઓફર કરવામાં આવી હતી. ઠગ ટોળકીએ ગોઠવેલા નેટવર્ક મુજબ બીજા એક એક ઠગને […]Continue Reading
ગુજરાત
સાચાનો જમાનો નથી…! આવું આપણે કહેતાં અને સાંભળતાં રહ્યાં છીએ… આજકાલ પ્રદૂષણનાં પાપે… ઋતુઓનું બખડ જંતર રહ્યું છે… જાણે ઋતુઓનું પણ આ બુધ્ધિશાળી માણસ જાતે વર્ણસંકરણ કરી નાખ્યું…! જવા દો, હવે… બધું ખોટું જ ચાલશે… આમ નિઃસાસો જ નાખવાનો લાગે છે… અષાઢથી જામતું ચોમાસુ તો ચોમાસું હોય… પણ હવે આ ખોટાની વાત નીકળી તો, જુઓને […]Continue Reading