Home Archive by category ગુજરાત (Page 151)

ગુજરાત

ગુજરાત
બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસને લઈને સુરતમાં પત્ની પીડિત પતિઓએ પ્રદર્શન કર્યું. દેખાવકારોએ પોતાના હાથમાં પ્લેકાર્ડ લઈને કાયદા હેઠળ મહિલાઓના અધિકારોના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પુરુષો માટે એક કમિશનની રચના કરવાની પણ માંગ કરી હતી. આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે ખોટા કેસો દ્વારા અત્યાચાર ગુજારાયેલા પુરુષોને ન્યાય આપવા માટે નક્કર પગલાં લેવા જાેઈએ. મળતી Continue Reading
ગુજરાત
સુરત શહેરમાં છ્‌જી અને શહેર ર્જીંય્ પોલીસે મોટું ઓપરેશન પાર પાડયું છે. ઈન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ડાઇવર્ટ કરી સરકારી તિજાેરીને મોટો ચૂનો ચોપડવાનો મોટો પર્દાફાશ થયો છે. અડાજણના ઝોયાજ હબ અને વેસુના એક્સુલ્યુટ શોપર્સમાં દરોડા પાડયા હતા. અડાજણ ઝોયાજ હબમાં જિયો ૫૦૦ લાઈન લઇ કોલ ડાઇવર્ટ કરતા હતા. વેસુના એકસુલટ શોપર્સમાં ૨૫૦ લાઈન એક્ટિવ કરવી […]Continue Reading
ગુજરાત
સુરતમાં વધુ એક પતિ હેવાન બન્યો છે. ગોડાદરા વિસ્તારમાં પતિએ જ પત્નિનું ગળુ કાપી હત્યા કરી છે. રાત્રે સૂઈ રહેલી પત્નીનું પતિએ ગળું કાપી નાખ્યું છે. માતાનું ગળું કપાયેલી હાલતમાં જાેતા દીકરીઓએ બુમાબુમ કરી હતી. તાત્કાલિક મહિલાને હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. પતિ જયસુખ વાણિયા જ પત્ની નમ્રતાનો હત્યારો બન્યો છે. […]Continue Reading
ગુજરાત
મોરબીમાં પાટીદાર યુવા સંઘની આગેવાનીમાં સનાળા ગામે સંમેલન યોજાયું મોરબીમાં પાટીદાર સમાજના યુવાનોને યેનકેન પ્રકારે વ્યાજના ચક્રમાં ફસાવીને કે પછી હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે. જેથી પાટીદાર યુવા સંઘની આગેવાનીમાં સનાળા ગામે પટેલ સમાજ વાડીમાં સંમેલન યોજાયું હતું. જેમાં વિશાળ સંખ્યામાં પાટીદાર યુવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને મોરબીમાં વ્યાજખોરો Continue Reading
ગુજરાત
ગુજરાત ભાજપના સંગઠનમાં નવી નિમણૂંકો બાદ આંતરિક વિખવાદ જાેવા મળી રહ્યો છે. કેટલાક મંડળ પ્રમુખોની નિમણૂંકને લઈને સવાલો ઉઠ્‌યા છે. ત્યારે હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. ત્યારે સીએમઓમાંથી હાંકી કઢાયેલા ધ્રુમિલ પટેલ વોર્ડ પ્રમુખ બનાવી દેવાયો છે. પીએસઆઈ પોસ્ટિંગ, બિલ્ડરોની પાસ કરાવતા હોવાની ફરિયાદો છેક પીએમઓમ સુધી પહોંચી હતી, એ જ નેતાને હવે […]Continue Reading
ગુજરાત
ભરૂચમાં વધુ એક કંપનીમાં મોટો અકસ્માત સર્જાયો છે. દહેજની ય્હ્લન્ કંપનીમાં ગેસ ગળતર થતા ચાર કામદારોના મોત નિપજ્યા છે. શનિવારે રાત્રે બનેલ ઘટનામાં ત્રણ કામદાર અને એક કર્મચારીનું ગેસ લાગતાં મોત થયા છે. પોલીસે તપાસ હાથ ધરી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરાવી છે.Continue Reading
ગુજરાત
અમદાવાદની ધરતી ફરી અકસ્માતના લોહીથી રક્તરંજિત બની છે. શહેરના જમાલપુર વિસ્તારમાં બ્રિજ પાસે આજે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. વૃદ્ધ દંપતીને કારે અકસ્માત સર્જ્‌યો હતો, જેમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. કારચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. પહેલા બ્રિજની દિવાલ સાથે કાર ટકરાઈ હતી. દિવાલ સાથે ટકરાયા બાદ […]Continue Reading
ગુજરાત
હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયુ વાતાવરણ અને ગાઢ ધુમ્મસને કારણે લોકો ઠંડીથી ઠુંઠવાયા છે તો બીજી તરફ વાદળછાયા વાતાવરણને કારણે એરંડાના પાકમાં ઈયળ અને ફુલિયાના રોગની શરૂઆત થઈ છે જાે આગાહીને પગલે કમોસમી વરસાદ થાય તો ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાય તેવી સ્થિતિ ઊભી થવા પામી છે જેથી […]Continue Reading
ગુજરાત
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે લેટેસ્ટ અપડેટ આપતા કહ્યું કે, આજથી રાજ્યમાં ઠંડીમાં વધારો થશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ૧ થી ૨ ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં આજે ૧૫ ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમદાવાદના પાછલા ૨૪ કલાકમાં ૨.૫ ડિગ્રીનો ઘટાડો થયો છે. ગાંધીનગરમાં ૧૪ ડિગ્રી તાપમાન નોંધાયું. હવેથી અમદાવાદમાં ૧૫ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. આગામી ૨૪ […]Continue Reading
ગુજરાત
સોમનાથ, સુત્રાપાડા, વેરાવળ તેમજ ગીર સોમનાથ-જુનાગઢ જીલ્લાના વર્ષા થી જાણીતા એવા યશસ્વી પત્રકાર દીપકભાઈ કકકડ તેના થનગનતા અને મનગમતા જીવનના ૬૦ વર્ષ માં રવિવારે પ્રવેશ કરી રહયાછે સમાચાર પત્રો અને જાહેરખબર એજન્સી ના સંચાલક યુવા એવા દીપકભાઈ કકકડ વરીષ્ઠ પત્રકાર છે. સ્વ.પિતાશ્રી વ્રજલાલભાઈ કકકડ અને માતાશ્રી સ્વ.દમયંતીબેન ના આર્શિવાદથી ચાર દસકાનું વર્તમાન પત્રોની દુનીયામાં અસોમ Continue Reading