Home Archive by category ગુજરાત (Page 152)

ગુજરાત

ગુજરાત
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ૈંઁન્ ૨૦૨૫ની ટિકીટની કાળાબજારી કરનર વ્યક્તિને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો હતો, તેની પાસેથી પોલીસે ૧૧ ટિકીટો કબજે કરી છે. ક્રાઈમ બ્રાંચ પોલીસને માહિતી મળી હતી કે એક શખ્સ ૈંઁન્ ૨૦૨૫ની ટિકીટની કાળાબજારી કરે છે. આ શખ્સ વિજય ચાર રસ્તા નજીક ટિકીટની કાળાબજારી કરતો હતો ત્યારે પોલીસે તેને ઝડપી […]Continue Reading
ગુજરાત
સૌથી મોટા મોદી સ્ટેડિયમમાં IPL 2025ની ફાઈનલ મેચ રમાવાણી છે ત્યારે આ મેચ જોવા માટે ક્રિકેટ પ્રેમી લોકો ગુજરાત બહારથી પણ આવાના છે. ત્યારે અનેક લોકોને મેચની ટીકિટો નહીં મળતી હોવાથી તેઓ કાળા બજારીમાં ટિકિટો વેચતા લોકો પાસેથી વધુ પૈસા આપીને ટિકિટો ખરીદતા હોય છે. મેચ દરમિયાન આવા કાળા બજારીયાઓને સકંજામાં લેવા પોલીસ પણ સક્રિય […]Continue Reading
ગુજરાત
ગેરકાયદેસર કામ કરતાં માણસે પોલીસથી બચવાના ડરથી એવું પગલું ભર્યું કે જીવ ગુમાવવો પડ્યો, રાજકોટના વિંછિયાના થોરિયાળી ગામમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યાં હતાં. આ દરમિયાન કોઈએ બુમ પાડી કે પોલીસ આવી. બુમ સાંભળતાની સાથે જ જુગાર રમતા લોકો પોલીસથી બચવા માટે ભાગમભાગ કરવા માંડ્યા હતાં. આવામાં એક વ્યક્તિ અંધારામાં પોલીસથી બચવા જતાં એક કૂવામાં […]Continue Reading
ગુજરાત
વાપી હાઈવે પર પોલીસ દ્વારા એક મોટું મિશન પાર પાડવામાં આવ્યું હોય તેમ સરાહનીય કામગીરી કરી છે જેમાં, ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વક બકરા ભરીને જતી એક ટ્રકને પીછો કરીને પકડી પાડી હતી, આ મામલે પોલીસે ટ્રક ચાલક સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. પશુઓને રાજસ્થાનના જયપુરથી ભરીને મુંબઈના […]Continue Reading
ગુજરાત
અમદાવાદ નજીક  આવેલુ નળસરોવર પક્ષીપ્રેમીઓ માટે પક્ષીતીર્થ તરીકે જાણીતુ છે. એટલું જ નહીં, ગુજરાત સહિત દેશભરના પક્ષી પ્રેમીઓમાં તે આગવું મહત્વ ધરાવે છે. ગુજરાતના પક્ષી તીર્થ ગણાતા નળસરોવરમાં પક્ષીપ્રેમીઓ અને પક્ષીવિદો માટે એક રોમાંચક અને આનંદ દાયક ઘટના બની છે. 30મે 2025ના રોજ સવારે લગભગ 9:00 કલાકે નળસરોવરમાં દુર્લભ ગણાતું સબાઇન ગુલ (Xema sabini) પક્ષી […]Continue Reading
ગુજરાત
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દેશભરમાં વધુને વધુ  નાગરિકોને નાગરિક સંરક્ષણ વિશે તાલીમબદ્ધ કરવાના ઉદ્દેશ સાથે તા. ૩૧મી મેના રોજ ‘ઓપરેશન શીલ્ડ’ અંતર્ગત સિવિલ ડિફેન્સ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન શીલ્ડ’ અંતર્ગત અમદાવાદના શાહીબાગમાં આવેલા સદર બજાર કેન્ટોનમેન્ટ વિસ્તારમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી. આ મોકડ્રીલ દરમિયાન વિવિધ છ પ્રકારની Continue Reading
ગુજરાત
અમદાવાદના હૃદય સમા આસ્ટોડિયા દરવાજા નજીક શુક્રવારે (30 મે), BRTS બસમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શહેરના આસ્ટોડીયા ચાર રસ્તા પાસે મુસાફરો ભરેલીમાં બસમાં અચાનક આગ ભભૂકતા મુસાફરોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. બસની બેટરી ધડાકાભેર ફાટવાને કારણે બસમાં ભીષણ આગ લાગી હોવાની આશંકા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે […]Continue Reading
ગુજરાત
NIFT ગાંધીનગરના નિર્દેશક પ્રો. ડૉ. સમીર સૂદના નિર્દેશન હેઠળ, સંસ્થાએ અમદાવાદની હોટલ હયાત રિજન્સી ખાતે 31 મે 2025ના રોજ ઉજવવામાં આવેલા અમદાવાદ 2025ના ફેશન વીકમાં નોંધપાત્ર હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ડિઝાઇનર્સના વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિ અને વૈચારિક ઊંડાઈ દર્શાવવામાં આવી હતી, જેમણે એવા સંગ્રહો રજૂ કર્યા હતા જે દૃષ્ટિની રીતે Continue Reading
ગુજરાત
સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદનું સ્માર્ટ તંત્ર કેટલું સ્માર્ટ છે તે પુરવાર કરવા અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ખુબજ ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે.અમદાવાદ મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું કે, શહેરમાં પ્રિ મોન્સૂન કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. શહેરમાં ૬૭ હજાર કેચપીટની સફાઇનો બીજાે તબક્કો ચાલુ છે. આ ઉપરાંત તળાવ ઊંડા […]Continue Reading
ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત ખૂબ જ વિચારપ્રેરક રહી, જેમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે સહકારી ક્ષેત્રના સહયોગ વિષયે વિસ્તૃત ચર્ચા થઈ હતી.કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સહકાર અને પ્રાકૃતિક ખેતીનો સંગમ ભારતને આર્ત્મનિભર […]Continue Reading