Home Archive by category ગુજરાત (Page 152)

ગુજરાત

ગુજરાત
શહેરનાં ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ડીટેઈન કરેલ વાહનો રાખેલા હતા ત્યાંજ અચાનક વાહનોમાં આગ લાગતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જે બાદ તાત્કાલીક ફાયર બ્રિગ્રેડને આ બાબતે જાણ કરતા ફાયર બ્રિગ્રેડ ઘટના સ્થળે પહોંચી આગ લાગેલ વાહનો પર પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાની જાણ ઓઢવ પોલીસને […]Continue Reading
ગુજરાત
વલસાડના કુંડી ગામ નજીક નેશનલ હાઈવે ૪૮ પર એક ટ્રકે સાઈકલ સવારને અડફેટે લેતા અકસ્માતની ઘટના બનવા પામી. ટ્રકની અડફેટે આવતા સાઈકલ સવાર નીચે પટકાયો. અને ગંભીર ઇજાના કારણે ઘટનાસ્થળ પર સાઈકલ ચાલકનું મોત નિપજયું.આ અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ વડોદરાના નેશનલ હાઈવે પર ફરી એક વખત ટ્રક ચાલકની બેદરકારીએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી […]Continue Reading
ગુજરાત
ભરૂચના ભોલાવ વિસ્તારમાં કોલેજ રોડ પર આવેલી દૂધધારા ડેરી નજીક આવેલી ગટરમાંથી બે દિવસ પહેલાં અજાણ્યા વ્યક્તિનું માથું મળી આવ્યું હતું. ઘટનાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારી સહિત સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી પહોંચ્યો હતો. માનવ અંગો મળવાને લઈને વધુ તપાસ કરતાં બીજા દિવસે શરીરના અન્ય અંગો મળી આવ્યા છે. જેમાં ઘૂંટણ સુધીનો ભાગ મળ્યો […]Continue Reading
ગુજરાત
કપડવંજ-નડિયાદ રોડ એક મોટો ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં એક થાર ગાડી અને એસ.ટી. બસ વચ્ચે અથડામણ સર્જાતા થારમાં સવાર ૪ પૈકી એક શખ્સનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે, બસમાં સવાર ડ્રાઈવર, કંડક્ટર અને ૨૦ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. તમામને સારવાર અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં થાર કારનો ભુક્કો […]Continue Reading
ગુજરાત
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે આગામી ૬ એપ્રિલ, ૨૦૨૫ એટલે કે રામનવમીના પવિત્ર તહેવારના રોજ ગુજરાતમાં પોરબંદર જિલ્લામાં ૫ દિવસ માટે માધવપુર ઘેડ મેળો આયોજિત થવા જઈ રહ્યો છે. ૬ એપ્રિલથી ૧૦ એપ્રિલ સુધી ચાલનારા આ પાંચ દિવસીય માધવપુર ઘેડ મેળામાં ગુજરાત સહિત ઉત્તરપૂર્વના ૮ રાજ્યો […]Continue Reading
ગુજરાત
ભચાઉ-ગાંધીધામ કોરિડોર હાઈવે પર મીઠી રોહર નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. શંકર ટીમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં આગ લાગી છે. જ્યા આગ લાગી છે તેને અડીને જ પેટ્રોલ પંપ હોવાથી લોકોમાં ડર ફેલાયો છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ ઓલવવાની કવાયત શરૂ કરી હતી.આ ઘટના બાબતે […]Continue Reading
ગુજરાત
વડોદરા કબીર સમાધિ મંદિર ખાતે પ.પુ. મહંતશ્રી બાલકદાસજી સાહેબ પુણ્યતિથિ મહોત્સવ.ચૈત્ર સુદ-૧-ગુડી પડવો તા.૩૦-૦૩-૨૦૨૦, રવિવાર ૫.પુ. મહંતશ્રી બાલકદાસજી સાહેબ સદ્ગુરૂ કબીર સાહેબ વિશ્વ વંદનીય પરમકૃપાળુ સદગુરૂ કબીર સાહેબ ની અસીમ કૃપા એ સંવત ૨૦૮૧ ચૈત્ર સુદી-૧ ગુડીપડવા ના તા. ૩૦-૩-૨૦૨૫ રવિવારના રોજ પરમપુજ્ય મહંત શ્રી બાલકદાસજી ગુરૂશ્રી વલ્લભદાસજી સાહેબની પુણ્યતિથિનો મહોત્સવ ની Continue Reading
ગુજરાત
વડોદરા શહેર માં અભિનવ શારદા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રાંતિકારી પૂજ્ય સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં તેમના વરદહસ્તે ઉનાળા ની ગિષ્મ ની કાળઝાળ ગરમી માં મુક પક્ષી ઓ માટે રાહત રૂપ બનવા ના અભિગમ થી પક્ષી માળા અને પક્ષી ઓ માટે પીવા ના પાણી ન કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો વડોદરા શહેર ના હાર્દ […]Continue Reading
ગુજરાત
એલ.સી.બી. ટીમ ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ગુનાઓઆચરી ભાવનગર રેન્‍જના જિલ્લા વિસ્તારમાં રહેતા આરોપીઓને પકડી પાડવા સુચનાઆપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલીજીલ્‍લા તેમજ બહારના જિલ્લાઓમાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડટાળવા અમરેલી જિલ્લા વિસ્તારમાં રહેતા ઇસમોને પકડી પાડવા અમરેલી જિલ્‍લાપોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્‍વયે Continue Reading
ગુજરાત
દામનગર ને પુનઃ તાલુકો મથક આપો ની સરકાર સમક્ષ માંગ કરતી સામાજિક સંસ્થાન સમસ્ત પટેલ યુવા આર્મી ની સુરત ખાતે બેઠક યોજાય દામનગર સહિત પંથક ના ૩૭ જેટલા ગ્રામ્ય વિસ્તારો ના સ્થાનિક અગ્રણી ઓના સંકલન માં રહી આગામી દિવસો માં રાજ્ય ના મુખ્ય મંત્રી ને એક પ્રતિનિધિ મંડળ મળશે રાજ્ય સરકાર સમક્ષ દામનગર તાલુકા મથક […]Continue Reading