Home Archive by category ગુજરાત (Page 152)

ગુજરાત

ગુજરાત
સુરત ના ધોરણ પારડી સ્થિત આર્શીવાદ માનવ મંદિર એટલે મનોદિવ્યાગો માટે માનવ હદય માં બંધાયેલ કીર્તિ મંદિર સમાન છે “પરસેવો” જ નહિ પણ લોહી પાણી એક કરી દેતી માનવતા ની મિશાલ રૂપ સંસ્થા ની મુલાકાતે પધારેલ ડોકટર મહેશ ભાતિયા પત્રકાર નટવર ભાતિયા સામાજિક સંસ્થા ના અગ્રણી મનસુખ કાસોદરિયા આફરીન થઈ ઉઠ્યા આ દુનિયા માં માનવતા […]Continue Reading
ગુજરાત
સુરત ના વાવ વિસ્તાર માં મૂળ સૌરાષ્ટ્ર ના સુરેન્દ્રનગર ના શિક્ષક તન્ના દંપતી દ્વારા ચાલતી અંધજન ની અનોખી સેવા પરાધીન જીવન હોવા છતાં આત્મ ગૌરવ થી જીવતા પ્રજ્ઞા ચક્ષુ ભાઈ ઓની મુલાકાતે પધારતા ગ્રીન આર્મી ના વૃક્ષ પ્રેમી મનસુખભાઇ કાસોદરિયા આશીર્વાદ માનવ મંદિર ના જેરામ ભગત કટાર લેખક નટવરલાલ ભાતિયા સહજ હોસ્પિટલ ના માનવતા વાદી […]Continue Reading
ગુજરાત
મોરબીના ટંકારા નજીકના મિટાણા ગામમાં જાેવા મળ્યું. જ્યારે યુવાન પોતાના ખેતરમાં બનેલા ઘરની બહાર સૂતો હતો, ત્યારે અજાણ્યા લૂંટારુઓએ આવીને સૂતા યુવાન પર હુમલો કર્યો. યુવક કંઈ સમજે તે પહેલાં જ બે-ત્રણ લોકોએ તેને માર મારવાનું શરૂ કરી દીધું. તેમને માથામાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી. આ હુમલામાં જ્યારે યુવાનનો જીવ જાેખમમાં હતો, ત્યારે તેનો […]Continue Reading
ગુજરાત
કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે ૪૦ કરોડના ખર્ચે નવો તૈયાર કરવામાં આવેલ બુડિયા-ગભેણી અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બુડિયા ચોકડી નજીક આવેલી રામજી વાડી ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ અંડરપાસના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે કહ્યું હતું કે, આજે બ્રિજના લોકાર્પણ પ્રસંગે ૧૯૬૭ યાદ આવ્યું છે. જે સમયે મારા પિતા સચિન ય્ૈંડ્ઢઝ્ર પોલીસ Continue Reading
ગુજરાત
ગુજરાતમાં સતત ગરમી પારો વધી રહ્યો છે, તો બીજી તરફ આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં લક્ષ્મી એન્ક્લેવ-૧મા અચાનક આગ લાગવાથી દોડાદોડી મચી જવા પામી હતી. લક્ષ્મી એન્ક્લેવ-૧મા મીટર રૂમમાં સ્પાર્ક થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આગની ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની […]Continue Reading
ગુજરાત
હાલ તો સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૭ દિવસ ગરમી અને ભારે પવનને લઈને આગાહી કરી છે. જેમાં આવતીકાલે શનિવાર અને રવિવારે કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ૨૪ જિલ્લામાં ધૂળની ડમરી ઉડે તેવો પવન ફૂંકાવવાની આગાહી કરી છે. તેવામાં રાજ્યભરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. […]Continue Reading
ગુજરાત
પંચમહાલના ગોધરા-વડોદરા હાઇવે પર તૃપ્તિ હોટેલ નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં, ધોધંબા તાલુકાના બોર ગામના એક પિતા પોતાની ત્રણ દીકરી સાથે બાઈક પર લગ્નમાં જઈ રહ્યા હતા, ત્યારે ટ્રક ચાલકે તેમને અડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતની આ ઘટનામાં પિતા અને ત્રણેય માસુમ દીકરીના મોત નીપજ્યા હતા.જાે કે, અકસ્માત સર્જ્યા બાદ ટ્રકચાલક […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર ફાયર બ્રિગેડ વિભાગમાં ફરજ બજાવતા રણજિત ઠાકોર નામના જવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઉનાવાના ઠાકોર પરિવારને ત્રણ દીકરાઓ હતા, જેમાંથી સૌથી નાનો ભાઈ રણજીત હતો.સમગ્ર ઘટના ની વાત કરીએ તો, ગાંધીનગરના સેક્ટર ૪માં બગીચા પાસે આવેલા સુલભ શૌચાલય નજીકના ઝુંપડામાં ૧૧ એપ્રિલ, ૨૦૨૫એ આગ લાગી હતી. આગની ઘટનાને લઈને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે […]Continue Reading
ગુજરાત
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (ઇઇેં)ના ગાંધીનગર કેમ્પસમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં, ઇઇેં અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (દ્ગૈંડ્ઢસ્) વચ્ચે આપત્તિ વ્યવસ્થાપન વ્યૂહરચનાઓ વધારવા માટે એક સમજૂતી કરાર (સ્ર્ંેં) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. દ્ગૈંડ્ઢસ્ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રાજેન્દ્ર રત્નુ, ૈંછજી અને ઇઇેંના માનનીય કુલપતિ પ્રોફેસર (ડૉ.) બિમલ એન. પટેલની હાજરીમાં Continue Reading
ગુજરાત
શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા વૃંદાવન બંગ્લોઝમાં આશરે સવા મહિના પહેલા થયેલી ૪૬ લાખ રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી સર્વલન્સ, મોબાઇલ લોકેશન અને અન્ય માહિતીના આધારે ગુરૂવારે (૧૭મી એપ્રિલ) મહેસાણાથી અર્જુન રાજપુત નામના આરોપીને ૨૭ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ દરમિયાન આરોપીની પૂછપરછ થાય અને વધુ પ્રક્રિયા થાય તે […]Continue Reading