અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ૈંઁન્ ૨૦૨૫ની ટિકીટની કાળાબજારી કરનર વ્યક્તિને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો હતો, તેની પાસેથી પોલીસે ૧૧ ટિકીટો કબજે કરી છે. ક્રાઈમ બ્રાંચ પોલીસને માહિતી મળી હતી કે એક શખ્સ ૈંઁન્ ૨૦૨૫ની ટિકીટની કાળાબજારી કરે છે. આ શખ્સ વિજય ચાર રસ્તા નજીક ટિકીટની કાળાબજારી કરતો હતો ત્યારે પોલીસે તેને ઝડપી […]Continue Reading



















Recent Comments