Home Archive by category ગુજરાત (Page 152)

ગુજરાત

ગુજરાત
રાષ્ટ્રીય મૂલ્યાંકનમાં ગુજરાત ૩૪૬ “અગ્રણી” અને ૧૩,૭૮૧ “વધુ સારું પ્રદર્શન કરનારી” પંચાયતો સાથે ટોચ પર ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માટે તાજેતરમાં પહેલી વાર પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (ઁછૈં) જારી કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતે ગ્રામીણ શાસન અને ટકાઉ વિકાસના ક્ષેત્રમાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર Continue Reading
ગુજરાત
વડોદરાના નવ નિયુક્ત પાલિકા કમિશનર આઇએએસ અરૂણ મહેશ બાબુ સાયબર ગઠિયાઓનો શિકાર બન્યા છે. નવા નીમાયેલા મ્યુનિસિપલ કમિશનરનું બોગસ ફેસબુક સોશિયલ મીડિયા એકાઉન્ટ કોઈ ભેજાબાજે બનાવ્યું હોવા અંગે સ્વયં મ્યુ. કમિશનર અરુણ બાબુએ આ માહિતી આપી હતી.ઉલ્લેખનીય છે કે, સાયબર ક્રિમિનલો જુદી-જુદી તરકીબો અજમાવીને ઠગાઈ કરવાનો પોતાનો કારસો અજમાવતા ફરે છે. આ અંગે કંઈક અંશે […]Continue Reading
ગુજરાત
વિશ્વવિખ્યાત કથાકાર મોરારીબાપુ એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકની સમગ્ર ઘટનાને વખોડી છે. તેમજ આતંકી હુમલાને લઇ કથાકાર મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી છે. મૃતકોને મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમજ મોરારીબાપુએ જણાવ્યું છે કે આતંકી હુમલો ખુબ જ ગંભીર ઘટના છે. આવા તત્વોને જવાબ આપવો જ પડે છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં અત્યાર સુધીમાં ત્રણ ગુજરાતીઓના મોતના Continue Reading
ગુજરાત
જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલામાં ૨૬ લોકોના કરૂણ મોત નિપજ્યાં હતા જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આતંકવાદી હુમલાને પગલે દેશભરમાં હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આતંકવાદી હુમલાને પગલે રાજ્યના મહત્ત્વના ગણતા ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેમાં ખાસકરીને સોમનાથ, Continue Reading
ગુજરાત
ભાવનગરના બે મૃતકોને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી પાઈલોટીંગ સાથે ભાવનગર સુધી લાવવામાં આવશે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના સતત દિશા-નિર્દેશનમાં જરૂરી તમામ વ્યવસ્થા કરવા ગુજરાત વહીવટી તંત્ર કાશ્મીર વહીવટી તંત્ર સાથે સંપર્કમાં જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે મંગળવારે તા. ૨૨/૦૪/૨૦૨૫ ના રોજ થયેલા આતંકવાદી હુમલાના ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના Continue Reading
ગુજરાત
ડબલ્યુએચઓ દ્વારા ગુજરાતના તમામ યુનિટને બંધ કરવાની અથવા તેઓના સ્ટાફને રાજ્ય સરકાર અંતર્ગત આવતા વિભાગમાં તબદીલ કરવાની ચર્ચા શરૂ થોડા દિવસો પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી અમેરિકા ખસી ગયું હતું અને તેણે ડબલ્યુએચઓને અપાતું તમામ ફંડિંગ પણ રોકી દીધું હતું. જે બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કેટલાક કાર્યક્રમો અને ખર્ચમાં સતત ઘટાડો કરવાનું આયોજન થઈ રહ્યું […]Continue Reading
ગુજરાત
મહાનગર પાલિકા દ્વારા શહેરના ફતેગંજ બ્રિજથી છાણી જકાતનાકા વિસ્તારમાં વોર્ડ નં.૧-૨ના રોડ રસ્તા અને આંતરિક રસ્તે થયેલા હંગામી દબાણો દૂર કરીને દબાણ શાખાની ટીમે બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો છે. જાેકે પાલિકા તંત્રની આ કામગીરી પછી ગણતરીના કલાકોમાં જ તમામ દબાણો યથાવત સ્થળે પુન: ગોઠવાઈ ગયા હતા.આ મામલે સૂત્રો નું માનીએ તો, શહેરમાં […]Continue Reading
ગુજરાત
પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજયગાંધીનગર નાઓએ રાજયમાં અનઅધિકૃત રીતે કાર્યરત Bio-Diesel Retail Outletવિરૂધ્‍ધ કાર્યવાહી કરવા સબંધીત જિલ્‍લા/તાલુકાઓમાં બનાવવામાં આવેલEnforcement Team સાથે પોલીસ ટીમો બનાવી, સાથે રાખી કાર્યવાહી કરવા સુચના અનેમાર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અન્‍વયે ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમપરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્‍જના Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે ગુરૂવાર, તા. ૨૪મી એપ્રિલે યોજાશે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.આ ઉપક્રમમાં મુખ્યમંત્રી શ્રી Continue Reading
ગુજરાત
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ લાગુ કરાયેલા સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (ઝ્રછછ) અંતર્ગત પડોશી દેશોમાંથી આશ્રય લેનાર હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે, આજે તા. ૨૩ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ઓઢવનગર ખાતે એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ૪૦ Continue Reading