Home Archive by category ગુજરાત (Page 152)

ગુજરાત

ગુજરાત
સાબરકાંઠાના વડાલીમાંથી એક મોટા ચોંકાવનારા સમાચાર આવ્યા હતા જેમાં, એક જ પરિવારના પાંચ સભ્યે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યાર પછી દંપતીનું મોત નીપજ્યું હતું. સગર પરિવારના દંપતી સહિત ૩ બાળકોએ ઝેરી દવા ગટગટાવતા સમગ્ર વડાલીમાં હડકંપ મચ્યો હતો. પરિવારના પાંચેય સભ્યોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિવારના […]Continue Reading
ગુજરાત
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં હવે એરોસ્પેસ એન્જિનિયરિંગના અભ્યાસક્રમને એઆઈસીટીઈ(ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન) દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આમ નવા શૈક્ષણિક વર્ષથી યુનિવર્સિટી દ્વારા ટેકનોલોજી ફેકલ્ટીમાં નવો અને મહત્વપૂર્ણ કોર્સ શરૂ કરવા માટેનો રસ્તો સાફ થઈ ગયો છે.આ બાબતે યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ધનેશ પટેલે કહ્યું હતું કે, Continue Reading
ગુજરાત
આંગળીયા પેઢીના કર્મચારી સાથે મોટી લૂંટની ઘટના બને તે પહેલા જ ચોરોને સુરત પોલીસ ઝડપી પાડયાશહેરના કોઈ આંગળીયા પેઢીના કર્મચારી સાથે મોટી લૂંટની ઘટના બને તે પહેલા જ ચોરોની ગેંગ ને સુરત પોલીસ ઝડપી પાડી. સુરતમાં લૂંટારુઓ ધાડ પાડે તે પહેલાં જ આરોપીઓને હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યા છે. લૂંટારૂઓ શ્રીરામ ટ્રાવેલ્સની બસને લૂંટવાના હતા, […]Continue Reading
ગુજરાત
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ૨૦૦૨ના ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને કેન્દ્ર સરકારની નોકરીઓ માટે વય છૂટછાટ નીતિ પાછી ખેંચી લીધી છે. હાલમાં જ એક પરિપત્ર જાહેર કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ આદેશ કર્યો છે. ૨૮ માર્ચના રોજ જાહેર કરાયેલા આ પરિપત્રમાં ભારત સરકારના ડેપ્યુટી સેક્રેટરી પી. વેણુકુટ્ટન નાયરના હસ્તાક્ષર છે.આ પરિપત્રમાં વર્ષ ૨૦૦૭માં ગૃહ મંત્રાલય […]Continue Reading
ગુજરાત
બીજા દિવસે ગામના વોકળામાંથી બાળકીના અવશેષો મળી આવ્યામાનવભક્ષી દીપડાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં, સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામમાં રવિવારે (૧૩મી એપ્રિલ) દીપડો ત્રણ વર્ષની બાળકીને ઊઠાવી ગયો હતો. બીજા દિવસે સવારે ગામના વોકળામાંથી બાળકીના અવશેષો મળી આવ્યા હતા. વન વિભાગ દ્વારા બાળકીના મૃતદેહના અવશેષોને પી.એમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને […]Continue Reading
ગુજરાત
ભાવનગરનાં પાલીતાણાનાં હસ્તગીરી ડુંગર પર થોડા સમયે પહેલા અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ડુંગર પર લાગેલ આગની ઘટનાને લઈ ફાયર વિભાગ તેમજ ફોરેસ્ટ વિભાગ દ્વારા આગ પર ૭૨ કલાક બાદ કાબુ મેળવ્યો હતો. ડુંગરીયાળ વિસ્તાર હોઈ ફાયર વિભાગનાં વાહનો ઘટના સ્થળે પહોંચી શકે તેમ ન હોવાથી આગ વધુ પ્રસરી હતી. જંગલમાં નાના પશુ-પંખીઓ તેમજ […]Continue Reading
ગુજરાત
વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં વીજ વિભાગ દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવશે તેથી તા. ૧૬ એપ્રિલથી ૨૫ એપ્રિલ સુધી સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. સમારકામ પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો કોઈ પણ જાતની જાણ કર્યા વિના પુન: ચાલુ કરી દેવાશે. કઈ તારીખે કયા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે તેની વિગતો જાહેર […]Continue Reading
ગુજરાત
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પૂર્વ ધારાસભ્ય અને આદિવાસીઓના અગ્રણી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને અલવિદા કહી દીધું છે. ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ મહેશ વસાવાએ મોટું નિવેદન આપીને કેટલાક આક્ષેપો કર્યા છે.ભાજપમાંથી રાજીનામું આપતાં આદિવાસી નેતા તરીકે જાણીતા મહેશ વસાવાએ કહ્યું હતું કે, ‘ભાજપમાં કામને ન્યાય નથી મળતો.‘ જાે કે, […]Continue Reading
ગુજરાત
ડ્રગ્સની હેરાફેરી સામે મોટી સફળતા મેળવતા, ભારતીય કોસ્ટ ગાર્ડ (ૈંઝ્રય્) એ ૧૨-૧૩ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (છ્જી) સાથેના સંયુક્ત ઓપરેશનમાં લગભગ ૧,૮૦૦ કરોડ રૂપિયાની કિંમતનો ૩૦૦ કિલોથી વધુ માદક દ્રવ્યો (મેથામ્ફેટામાઇન) જપ્ત કર્યો છે.ગુજરાત છ્જી તરફથી મળેલી ખાતરી કરેલી માહિતીના આધારે, ઉત્તર મહારાષ્ટ્ર/દક્ષિણ ગુજરાત વિસ્તારમાં બહુ-મિશન તૈનાતી પર રહેલા કોસ્ટ Continue Reading
ગુજરાત
સુરત કામરેજ ના ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે લેખક મોટી વેશનલ સ્પીકર ડૉ.અંકિતાબેન મુલાણી  પધાર્યા ડો અંકિતા મુલાણી પુત્રી રત્નો સાથે આશીર્વાદ માનવ મંદિરે પધારતા ટ્રસ્ટી ભરતભાઇ માગુંકિયા સહિત ના ટ્રસ્ટી ઓ દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું કલાકો સુધી અતિ ગંભીર મનોદિવ્યાંગ સાથે વિતાવી હતી આશીર્વાદ માનવ મંદિર ની  સેવા નિહાળી દરેક […]Continue Reading