Home Archive by category ગુજરાત (Page 153)

ગુજરાત

ગુજરાત
નમોશક્તિ અને સોમનાથ – દ્વારકા એક્સપ્રેસ વે મહત્વના ઔદ્યોગિક અને પ્રવાસન સ્થળોને જાેડશેરાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધારો કરીને અત્યાધુનિક અને વિશ્વકક્ષાનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધરાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ એવા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત અને વિશ્વસ્તરીય બનાવવાનો પાયો તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન શ્રી Continue Reading
ગુજરાત
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ૈંઝ્રછઇ-ડિરેક્ટોરેટ ઓફ મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન્ટ રિસર્ચ, (ડ્ઢસ્છઁઇ) આણંદના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને સંસ્થાની પ્રવૃત્તિઓ અને ભાવિ કાર્ય યોજનાની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.આ પ્રસંગે, માનનીય મંત્રીએ સંસ્થા દ્વારા કરવામાં આવી Continue Reading
ગુજરાત
દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી વિનયકુમાર સક્સેનાએ આજે ગાંધીનગર માં રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ અવસરે બંને મહાનુભાવો વચ્ચે ઉષ્માભર્યો સંવાદ થયો હતો. મુલાકાત દરમિયાન દિલ્હી અને ગુજરાતના સામાજિક, શૈક્ષણિક, શહેરી વિકાસ, પર્યાવરણ સુધારણા અને જનકલ્યાણકારી યોજનાઓ વિશે વિગતવાર વિચાર-વિમર્શ થયો હતો.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી Continue Reading
ગુજરાત
આગામી ૬ દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તથા કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે. તથા અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, નવસારી, […]Continue Reading
ગુજરાત
ખેડા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં, ગળતેશ્વર નજીક ૩ યુવકો નર્મદા કેનાલમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, યુવકો સેવાલિયા થર્મલ પાવર સ્ટેશન નજીક નર્મદા કેનાલમાં નહાવા પડ્યા હતા, આ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે, જ્યારે બે યુવકોની શોધખોળ શરૂ […]Continue Reading
ગુજરાત
રાજકોટ શહેરમાં નિવૃત્તિ બાદ પ્રવૃત્તિ ની કહેવતને સાર્થક કરતા રાજકોટ લાફીંગ ક્લબ ગૃપ હંમેશા લોકોના આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા માટે બાલકૃષ્ણભાઈ મકવાણાના દિર્ધ દ્રષ્ટીથી રાજકોટ શહેરમાં ૧૪ થી વધુ લાફીંગ ક્લબનું એસો.બનેલ તે લાફીંગ ક્લબ દ્વારા રાજકોટના અલગ અલગ ગાર્ડનમાં સવારના 6 થી 7 વાગ્યા સુધી હાસ્ય થેરાપી સાથે શારીરિક કસરત કરીને લોકોને માનસિક અને […]Continue Reading
ગુજરાત
તેમણે દરેક બાબતે વાદવિવાદ કર્યો—કારકિર્દી પસંદગીથી લઈને ટીવીનું રિમોટ કોણ સંભાળશે ત્યાં સુધી. છતાં પણ અંદરથી પિતા અને પુત્ર કરતા મજબૂત કનેક્શન બીજું કોઈ નહોતું. ગુજરાતી બ્લોકબસ્ટર ઓલ ધ બેસ્ટ પંડ્યા, જે અગાઉ સિનેમાઘરોમાં દર્શકોના દિલ જીતી ચૂક્યું છે, હવે શેમારૂમી પર ઉપલબ્ધ છે—અત્યારે આ મીઠા-ખાટા સંબંધને ઘરે બેઠા માણો, હાસ્ય, ઉથલપાથલ અને લાગણીસભર પળો […]Continue Reading
ગુજરાત
ટેકાના ભાવે ઉનાળુ મગના વેચાણ માટે રાજ્યના ૨૩,૪૦૦ થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવીભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે મગ પાક માટે ટેકાનો ભાવ રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર ૫૬ હજાર હેક્ટરમાં થયું હતું. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત રાજ્ય નોડલ […]Continue Reading
ગુજરાત
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫ના રોજ લેવામાં આવી હતી. આ લેખિત પરીક્ષામાં ૨,૩૭,૦૦૦ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા.હાજર રહેલા તમામ ઉમેદવારોની ર્ંસ્ઇ જીરીીં સ્કેન કરી, ઉમેદવારો જાેઇ શકે તે માટે તા.૧૬/૦૬/૨૦૨૫ના રોજ વહેલી સવારે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવી હતી.લેખિત પરીક્ષાની ઁિર્દૃૈર્જૈહટ્ઠઙ્મ છહજુીિ દ્ભીઅ માસ્ટર સેટ Continue Reading
ગુજરાત
૧૨ જૂને અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું છૈં-૧૭૧ વિમાન ક્રેશ થયું હતું, જે દુર્ઘટનામાં ૨૭૯ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. તે સમયે ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશભાઈ કાલાવાડીયા ઊર્ફે જીરાવાલાનું પણ આ ગોઝારી પ્લેન દુર્ઘટના દરમિયાન મોત થયું હોવાની માહિતી સામે આવી છે. પ્લેન […]Continue Reading