રાજસ્થાનના જાેધપુરની જેલમાં કેદ પિતા આસારામની તબિયત નાદુરસ્ત હોવાથી સુરતની લાજપોર જેલમાં બંધ પુત્ર નારાયણ સાંઈ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી જે બાદ ગુજરાત હાઇકોર્ટે ૫ દિવસના કામચલાઉ જામીન આપ્યા છે.જેમાં કોર્ટે નારાયણ સાઈની પાંચ દિવસના કામચલાઉ જામીનની માગ કરતી અરજી મંજૂર કરી છે. મળતી માહિતી પ્રમાણે જાેધપુરની જેલમાં કેદ પિતા […]Continue Reading


















Recent Comments