Home Archive by category ગુજરાત (Page 39)

ગુજરાત

ગુજરાત
રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ ધરાવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે. જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫- ૨૬ માં લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, […]Continue Reading
ગુજરાત
દેશવ્યાપી મેગા કેમ્પઇન ‘સ્વસ્થ નારી સશક્ત પરીવાર’ અંતર્ગત ‘પોષણ માહ’ નિમિત્તે સુરત જિલ્લામાં આરોગ્ય તથા પોષણ જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેમાં વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા કિશોરીઓ, બાળકો તથા વાલીઓમાં પોષણ, આરોગ્ય અને શિક્ષણ પ્રત્યે જાગૃતતા વધારવાના પ્રયાસો કરાયા હતા.   આ અભિયાનના ભાગરૂપે વાલીઓ સાથે “બાળકોના પોષણ ભી અને પઢાઈ ભી” જેવા Continue Reading
ગુજરાત
સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ આકાશવાણી અમદાવાદ દ્વારા આજે સ્વચ્છતા અંગે જાગૃતિ માટે રેલી યોજાઈ ગઈ. આશ્રમ રોડ ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી આકાશવાણી અમદાવાદના કાર્યાલય અધ્યક્ષ એન એલ ચૌહાણે આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. ઇન્કમટેક્સ આશ્રમ રોડથી શરૂ થયેલી આ રેલી જૂની હાઇકોર્ટથી પસાર થઈ આકાશવાણી અમદાવાદ કાર્યાલય ખાતે સમાપ્ત થઈ […]Continue Reading
ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે લાઠી તાલુકાના દુધાળા મુકામે લાલજી દાદા ઋષિ કૃષિ કેન્દ્ર-પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. દુધાળા સ્થિત પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે ચંદન, લીમડી, ખારેક સહિતના ફ્રૂટ, નાળિયેરી, ચીકુ, નીલગીરી, શીસમ સહિતના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યપાલશ્રીએ ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને વિવિધ પાકનું Continue Reading
ગુજરાત
રાજ્યમાં ખાનગી ટ્યૂશન ક્લાસ-કોચિંગ ક્લાસને લઈ મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ખાનગી ટ્યૂશન માટે હવે નવો કાયદો આવશે. ખાનગી ટ્યૂશન સંચાલકો સામે નવો કાયદો લાવવા સરકારે શિક્ષણ બૉર્ડના અધ્યક્ષના વડપણ હેઠળ કમિટી બનાવી છે. 8 સભ્યોની આ કમિટી ખાનગી ટ્યૂશન ક્લાસિસ અંગે મુસદ્દો તૈયાર કરશે. નિષ્ણાંત વ્યક્તિઓને કમિટીમાં સભ્ય તરીકે રાખી શકાશે. કમિટી આ કાયદા […]Continue Reading
ગુજરાત
નવરાત્રિના પાવન પર્વ દરમિયાન અમદાવાદ અને સુરતમાં 8 અગ્રણી ગરબા આયોજકો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિભાગે સોમવારથી(30 સપ્ટેમ્બર) તપાસ હાથ ધરી છે. મળી રહેલી માહિતી અનુસાર, 10થી વધુ GST અધિકારીઓની ટીમે આ કાર્યક્રમોમાં તપાસ શરૂ કરી છે, જેના કારણે અન્ય પણ નાના-મોટા આયોજકોમાં ફફડાટ મચી ગયો છે. મુખ્ય કારણ બેફામ પાસ વેચાણ અને […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અદાણી વિદ્યામંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, જે બાળકો નાની ઉંમરથી જ પરિશ્રમને પ્રાધાન્ય આપે છે એ જરૂરથી પોતાના જીવનકાળમાં સફળ થાય છે. એવા અનેક મહાપુરુષોના ઉદાહરણો છે જેઓને આજે દેશ જ નહીં પણ સમગ્ર […]Continue Reading
ગુજરાત
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ’ના ૧૩માં સ્થાપના દિવસની તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ રાજ્યભરના તમામ બાળ સંભાળ ગૃહોમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોના સર્વાંગી વિકાસ, જાગૃતિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું સવિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત આયોગના અધ્યક્ષ શ્રીમતી Continue Reading
ગુજરાત
રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આ વર્ષે આગામી પાંચમી ડિસેમ્બરથી ૧૬ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી આ શોપિંગ ફેસ્ટિવલના આયોજન અંગેની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશના નવયુવાનોની મહેનત અને દીકરા-દીકરીઓના પરિશ્રમના પરસેવાથી Continue Reading