પોરબંદર ગાંધી જયંતી અને દશેરાના પાવન દિવસે, કલા નગરી પોરબંદરના આંગણે અનોખું ચિત્ર પ્રદર્શન કલાસરલા-૨૦૨૫ ખુલ્લું મુકાયું. તારીખ ૨ ઓક્ટોબર, ૨૦૨૫ પોરબંદરની મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે પ્રસિદ્ધ ઇતિહાસવિદ્દ અને વિદ્વાન શ્રી નરોત્તમ પલાણના હસ્તે શ્રીમતી સરલાદેવી મઝૂમદારના ચિત્રોનું પ્રદર્શન કલાસરલા-૨૦૨૫નુ ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ વિશેષ પ્રસંગે, પોરબંદરના કલેક્ટર Continue Reading

















Recent Comments