Home Archive by category ગુજરાત (Page 40)

ગુજરાત

ગુજરાત
પોરબંદર ગાંધી જયંતી અને દશેરાના પાવન દિવસે, કલા નગરી પોરબંદરના આંગણે અનોખું ચિત્ર પ્રદર્શન કલાસરલા-૨૦૨૫ ખુલ્લું મુકાયું. તારીખ ૨ ઓક્ટોબર, ૨૦૨૫ પોરબંદરની મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે પ્રસિદ્ધ ઇતિહાસવિદ્દ અને વિદ્વાન શ્રી નરોત્તમ પલાણના હસ્તે શ્રીમતી સરલાદેવી મઝૂમદારના ચિત્રોનું પ્રદર્શન કલાસરલા-૨૦૨૫નુ ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ વિશેષ પ્રસંગે, પોરબંદરના કલેક્ટર Continue Reading
ગુજરાત
મહેસાણામાં ઘણા વર્ષોથી વસવાટ કરતા બંગાળી પરિવારો માટે દુર્ગા પૂજા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ એ તેમની સંસ્કૃતિ અને મૂળ સાથેનું જોડાણ છે. જિલ્લાના ચાઇના ગાર્ડન પાર્ટી પ્લોટમાં છેલ્લા ત્રણ વર્ષથી આ ભવ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવાય છે. દર વર્ષે નવરાત્રી દરમિયાન આવતી દુર્ગા અષ્ટમીના તહેવારે બંગાળી સમાજ પોતાનું પરંપરાગત ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો જીવંત કરે […]Continue Reading
ગુજરાત
સુરત શહેરમાં ચંદની પડવાની તૈયારી શરૂ થતાં જ મીઠાઈ બજારમાં ઘારીનો માહોલ ગરમાયો છે. પરંતુ ઘી, માવો અને ડ્રાયફ્રુટમાં ભેળસેળના સતત વધતા કિસ્સાઓએ સુરતીઓને વિચારતા કર્યા છે. તહેવારની મીઠાશ ભેળસેળના કારણે ખારું ન થાય તે માટે હવે સુરતીઓએ વિકલ્પરૂપે હોમ મેડ ઘારી બનાવવા નો રસ્તો શોધી કાઢ્યો છે. સતત ભેળસેળ બહાર આવતા ટેસ્ટી ફૂડ બનાવનારા […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં અવાર-નવાર દુકાનદારો પોતાની બ્રાન્ડિંગ માટે નતનવી જાહેરાત અને સ્કીમ બહાર પાડતા હોય છે. જેને લઈને ભારે ભીડ જોવા મળતી હોય છે. આવી જ એક ઘટના ફરી એકવાર સામે આવી છે. જ્યાં એક પિત્ઝા આઉટલેટે પ્રહલાદનગરમાં પોતાની નવી બ્રાન્ચ ખોલતા પહેલાં 1500 ફ્રી પિત્ઝા આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ લોકો આ સ્કીમનો લાભ […]Continue Reading
ગુજરાત
અરબ સાગરમાં વાવાઝોડું ‘શક્તિ’ સક્રિય થયું છે, જે હાલ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ મુજબ, વાવાઝોડું શક્તિ 6 ઑક્ટોબરથી ગુજરાત તરફ યુ-ટર્ન લે તેવી શક્યતા છે, ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સહિતના સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દીવ-વેરાવળ, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, ત્યારે વાવાઝોડાને […]Continue Reading
ગુજરાત
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે (વિશ્વકર્મા) આજે પદભાર સંભાળ્યા બાદ કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તેમણે પક્ષ દ્વારા સોંપાયેલી જવાબદારી બદલ સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો અને બૂથ સ્તરના કાર્યકરને પ્રમુખ બનાવવાની પરંપરાને બિરદાવી હતી. નવા પ્રમુખે પોતાના સંબોધનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ‘મને જે જવાબદારી આપી છે, તે બદલ તમામને હું વંદન કરું […]Continue Reading
ગુજરાત
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દોલતપુર ગામની સીમમાં દરોડો પાડી એક ઓરડીમાં સંતાડેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી કુલ રૂ.4.81 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.  વાલીયા તાલુકાના નવાનગર ગામે રહેતો અને અગાઉ પ્રોહીબિશનના ગુનામાં ઝડપાયેલ વાસુદેવ જશુભાઈ વસાવાએ દોલતપુર ગામની સીમમાં દોલતપુર વગામાં શેરડીના ખેતરની ઓરડીમાં દારૂનો જથ્થો સંતાડી Continue Reading
ગુજરાત
શિયાળાની શરૂઆત પહેલાં સિઝનનું પહેલું વાવાઝોડું ‘શક્તિ’ ઝડપથી મહારાષ્ટ્રની તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને ગુજરાત સહિતના જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે. ‘શક્તિ’ વાવાઝોડું હાલમાં ગુજરાતના દ્વારકાથી 510 કિલોમીટરના અંતરે છે.  તે હજુ પણ છેલ્લા 6 કલાકથી 13 કિ.મી. પ્રતિકલાકની ઝડપે જ આગળ વધી રહ્યું છે. જો કે, આ પહેલાં આ […]Continue Reading
ગુજરાત
જૂનાગઢના જાણીતા તીર્થધામ અને પ્રવાસન સ્થળ ગિરનાર પર્વત પર આગામી અઠવાડિયામાં ત્રણ દિવસ માટે રોપ-વેની સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોજ હજારો ભક્તોની ભીડ રહે છે ત્યારે, મેન્ટેનન્સની કામગીરીને કારણે આ નિર્ણય લેવાયો છે.ગિરનાર રોપ-વેના મેન્ટેનન્સ(જાળવણી)ની કામગીરીને લીધે સાતમી, આઠમી અને નવમી ઑક્ટોબર એમ ત્રણ દિવસ માટે રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. આ […]Continue Reading
ગુજરાત
અરબ સાગરમાં વિકરાળ સ્વરૂપ લઈ રહેલું ‘શક્તિ’ વાવાઝોડું હાલમાં ગુજરાતના દ્વારકાથી 510 કિલોમીટરના અંતરે હોવાનું ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે. જે છેલ્લા 6 કલાકથી 13 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાત હાલમાં ગુજરાતના દ્વારકાથી લગભગ 420 કિલોમીટર પશ્ચિમમાં છે.  વાવાઝોડું ‘શક્તિ’ આગામી સોમવાર (6 ઓક્ટોબર)ની સવારથી Continue Reading