Home Archive by category ગુજરાત (Page 38)

ગુજરાત

ગુજરાત
*શ્રી કાંતિલાલ અમૃતિયા મોરબીનાં ધારાસભ્ય છે. સરકારમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારનાં રાજ્યકક્ષાનાં મંત્રી છે. વર્ષ 2025માં મચ્છુ ડેમ(2)નાં કાંઠે 1200 વીઘા જમીનમાં દસ લાખ વૃક્ષો ઉછેરી વન સર્જ્યુ.* *વર્ષ 2025માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં 75માં જન્મ દિવસે રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનાં સૌથી મોટા વન કવચ ‘નમો વન’નું લોકાર્પણ કર્યુ હતું.* *તાજેતરમાં Continue Reading
ગુજરાત
સુરત ની સ્વૈચ્છિક સંસ્થાન લાઈન વિઝન ચેરી ટ્રસ્ટ ના માધ્યમથી શિક્ષણ માટે વિનામૂલ્યે ચીજ વસ્તુ વિતરણ  લાયન વિઝન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંસ્થા ના પ્રમુખ ચિરાગભાઈ વિરાણી ના નેતૃત્વમાં રૂપિયા ૨૫ લાખ ની વસ્તુઓનું વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં હોમગાર્ડ કમાન્ડર ડોક્ટર પ્રફુલ શિરોયા ચેરમેન  ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી દિનેશભાઈ જોગાણી  લોકદ્રષ્ટિ ચક્ષુબેક તેમજ Continue Reading
ગુજરાત
અમદાવાદ સમસ્ત જોગાણી પરિવાર નો ચતુર્થ સ્નેહમિલન સમારંભ ભવ્યતાપૂર્વક સફળ યોજાયો ૨૬ ગામના ૨૦૦ થી વધુ પરિવારોએ એકત્રિત થઈ સંગઠન શક્તિનો પરિચય આપ્યો મહિલા વિંગનો નૂતન પ્રારંભ અને નવા પ્રમુખશ્રીની વરણી કરાઈ અમદાવાદ સમસ્ત જોગાણી પરિવાર અમદાવાદના ઉપક્રમે ચતુર્થ સ્નેહમિલન સમારંભનું ભવ્ય આયોજન  એસ.પી. રિંગ રોડ સ્થિત ‘દયાવાન રિસોર્ટ’ ખાતે કરવામાં આવ્યું હતું. Continue Reading
ગુજરાત
સુરત શહેર માં જાણીતા કેળવણી રત્ન મોટીવેશનલ સ્પીકર જીતુભાઇ મકવાણા પરિજન નો સંકલ્પ.        દેહ દાન શ્રેષ્ઠ દાન , અન્ન દાન, કન્યાદાન, વસ્ત્રદાન નું મહત્વ છે પરંતુ “ દેહદાન “ આજના સમય ની માંગ છે, ડો પ્રફુલ્લ શિરોયા એ જણવ્યું હતું કે જીતુ મકવાણા અને તેમના પત્ની રેણુકાબેન આજ રોજ સંકલ્પ કરી દેહદાન […]Continue Reading
ગુજરાત
– હોટ વોટર અને હાઇડ્રો-કૂલિંગ જેવી આધુનિક ટ્રીટમેન્ટ બાદ જ વિદેશી બજારોમાં એન્ટ્રી; ફ્રૂટ ફ્લાય અને રોગો નાશ પામતા શેલ્ફ લાઇફ વધી – ખેડૂતો જાતે જ હવે વિદેશમાંથી ડૉલર-પાઉન્ડ કમાઈ શકશે; એફ.પી.ઓ. બનાવો અને સરકારની સબસિડી મેળવો : પેક હાઉસ ઓનર સમીર સાપરિયા _ગાંધીનગર, તારીખ : 24 મે, 2026, રવિવાર_ “જ્યારે લંડનના હીથ્રો એરપોર્ટ પર […]Continue Reading
ગુજરાત
ગુજરાતના માર્ગોને આધુનિક બનાવીને પર્યાવરણને અનુકૂળ ટકાઉ વિકાસની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્પીડ અને સ્કેલના વિઝન અનુસાર ભારતના રોડ નેટવર્કના વિકાસની ગતિ અને તેના સ્કેલમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ વિઝનને અનુરૂપ રાજ્યના મુખ્યમંત્રી શ્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ વર્ષના બજેટમાં ₹1147 કરોડના ખર્ચે માર્ગોના નિર્માણકાર્યમાં Continue Reading
ગુજરાત
જેલના ઊંચા દરવાજા અને લોખંડના સળિયાઓ પાછળ સામાન્ય રીતે અંધકાર, પસ્તાવો અને એકલતાની કલ્પના ઉભી થાય છે. પરંતુ રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ રાજ્યની જેલોમાં શિક્ષણ દ્વારા પુનઃવસનનું પ્રેરણાદાયક ચિત્ર સામે આવ્યું છે. આ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાં રહેલા કુલ ૪૪ બંદીવાનોએ […]Continue Reading
ગુજરાત
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને ખોરાકમાં ભેળસેળ કરનારા તત્વો સામે રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી રહી છે. આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક સૂચના અને સતત માર્ગદર્શન હેઠળ ખોરાક – ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યમાં ભેળસેળિયા તત્વોની સામે એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે આજે ગાંધીનગરની ફ્લાઈંગ સ્કોડ […]Continue Reading
ગુજરાત
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ – લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ – ડાયરેક્ટોરેટ ઓફ ઈન્ફોર્મેશન સિસ્ટમ એન્ડ રિફોર્મ્સ ઈન એડમિનિસ્ટ્રેશન (CoE-LAM DISRA) તથા એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ ઓફ ઈન્ડિયા (ASCI), હૈદરાબાદના સહયોગથી ગાંધીનગર સ્થિત ઇન્ડીયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન ખાતે “જમીન સંપાદનમાં ખર્ચાળ ભૂલો નિવારવી” Continue Reading
ગુજરાત
ગુજરાત જૈવ વિવિધતા બોર્ડ-ગાંધીનગર દ્વારા કચ્છ વન વર્તુળ, ગુજરાત વન વિભાગ અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (ગાઇડ)-ભુજના સંયુક્ત ઉપક્રમે આજરોજ તા. ૨૨ મે, ૨૦૨૬ના રોજ ભુજ ખાતે ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૬’ ની ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ અને જૈવવિવિધતાના જતન માટે નાગરિકોમાં વ્યાપક જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી આયોજિત આ વર્ષના કાર્યક્રમનો મુખ્ય વિષય Continue Reading