
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 5 જુલાઈ, 2025થી નવી શિક્ષણ નીતિ હેઠળ ‘બેગલેસ ડે’ની શરૂઆત થઈ છે, જેનો હેતુ વિદ્યાર્થીઓને સપ્તાહમાં એક દિવસ બેગના ભારથી મુક્તિ આપવાનો છે. આ નવતર પહેલ હેઠળ દર શનિવારે વિદ્યાર્થીઓ બેગ વગર શાળાએ આવે છે, જેથી તેઓ રમતગમત, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને આનંદદાયક શિક્ષણનો અનુભવ કરી શકે. પરંતુ, અમરેલી જિલ્લાની ખાંભા પે.સેન્ટર કુમાર […]Continue Reading
Recent Comments