અમદાવાદ ખાતે લાઠી ગ્રુપ પરિવારનું સ્નેહમિલન… અમદાવાદ કલાપીનગર લાઠી અને આસપાસના ગામોના વતની અને હાલ અમદાવાદ સ્થાયી થયેલા સૌ પરિવારોનું સંગઠન, અમદાવાદ લાઠી ગ્રુપ પરિવારનું તા: 08-02-2026 રવિવારે અમદાવાદ મુકામે અમદાવાદ મેડિકલ એસોશિએશન હોલ આશ્રમરોડ ખાતે સુંદર સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાઈ ગયો અમદાવાદમાં આવી વસેલા સૌ પરિવારો, સેવા, સંગઠન અને વતન સુવાસના સિદ્ધાંતો સાથે આ Continue Reading


















Recent Comments