વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઇચ્છા ધરાવતા ગુજરાતના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે મહત્વનો અને વિદ્યાર્થીલક્ષી નિર્ણય લીધો છે. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ હેઠળ અમલમાં રહેલી ‘વિદેશ અભ્યાસ લોન યોજના’માં પરિવારની વાર્ષિક આવકની મહત્તમ મર્યાદા રૂ. 6 લાખથી વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી છે. Continue Reading
રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ પાલીતાણા હોસ્પિટલની તાજેતરની મુલાકાત દરમિયાન હોસ્પિટલ માટે મંજૂર કરવામાં આવેલી 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી સ્થળ પર ન હોવાનું ધ્યાનમાં આવતા સમગ્ર મામલે ગંભીર નોંધ લીધી હતી. મહત્વપૂર્ણ બાબત એ છે કે સ્થળ પર પાણીની ટાંકીનું કામ થયેલું ન હોવા છતાં તેનું બિલ ₹ 50.43 લાખનું મંજૂર કરવા […]Continue Reading
સુરત રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શ્રી આદિનાથ દિગંબર જૈન યુવા મંડળ દ્વારા આયોજિત રક્ત શિબિરમાં ૧૦૨ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. કિરણ હોસ્પિટલ બ્લડ બેંક અને સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેંક ના મુખ્ય યોગદાન થી આ રક્ત શિબિરમાં મુખ્યત્વે છાયડા છાત્રાલયના વડા ભરતભાઈ શાહ અને કિરણ હોસ્પિટલના વડા ડૉ. મુકેશ પટેલ, આશીર્વાદ માનવમંદિર સુરત જયરામભાઈ […]Continue Reading
સુરત શહેર માં સૌરાષ્ટ્ર ના વિવિધ ગામો ના સ્નેહ મિલનો સહિત સામાજિક મેળાવડા માં માઇક્રો પ્લાનિંગ થી બેનમુન નેતૃત્વ થી સફળ સમારોહ કરી ઉત્મોતમ વ્યવસ્થા શક્તિ નો પરિચય આપતી બહેનો નું સુરત ની સામાજિક સંસ્થાન દ્વારા નારી રત્નો નું વિશિષ્ટ સન્માન કરાયું લાયન વિઝન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નારી નેતૃત્વ સન્માન કાર્યક્રમ ૧૫ ઓગસ્ટના રોજ […]Continue Reading
ગુજરાત અને ભારતના પ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણામાં આવેલ પવિત્ર શૈત્રુંજય પર્વત પર છેલ્લા થોડા સમયથી એશિયાઇ સિંહોની અવર-જવર જોવા મળે છે. જેના ભાગરૂપે પાલીતાણાના શૈત્રુંજય પર્વત પર સિંહોની હાજરીથી યાત્રાળુઓની સુરક્ષા માટે ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાની અધ્યક્ષતામાં તેમજ રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળીની ઉપસ્થિતિમાં શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના જૈન Continue Reading
ગુજરાત પોલીસે મહિલાઓ અને યુવતીઓની સલામતી અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે 28 દિવસનું વ્યાપક ‘સુરક્ષિત શક્તિ’ અભિયાન શરૂ કર્યું છે. ગુન્હા નિવારણ, રક્ષણ, જાગૃતિ, સશક્તિકરણ અને કાયદાના અમલ પર કેન્દ્રિત સંકલિત અભિગમ દ્વારા મહિલાઓ માટે વધુ સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનો આ અભિયાનનો ઉદ્દેશ છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષામાં […]Continue Reading
સ્વતંત્રતા દિવસની વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતું ૨૫૧મું અંગદાન સંપન્ન થયું છે. ખેડા જિલ્લાના કપડવંજ ખાતે રહેતા ૩૮ વર્ષીય બુધાભાઈ સોઢાભાઈ પરમાર બ્રેઈન ડેડ જાહેર થતાં, તેમના પરિવારે લીધેલા અત્યંત સંવેદનશીલ અને સાહસિક નિર્ણયથી આજે ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. ઘટનાની વિગત મુજબ, બુધાભાઈ પરમાર ગત ૧૦ ઓગસ્ટ […]Continue Reading
Recent Comments