જામનગર જિલ્લાના ભાણવડ તાલુકામાં એક વધુ દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં કુદરતી આફત અને સરકારી બેદરકારી વચ્ચે એક ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે. ભાણવડ તાલુકાના ખેડૂત કરસનભાઈ બામરોટિયાએ માવઠા અને કમોસમી વરસાદના મારથી પાક બગડતા આર્થિક તંગી અને નિરાશામાં આત્મહત્યા કરી હોવાની માહિતી મળી છે. કરસનભાઈએ પોતાના ખેતરમાં મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું. પાક […]Continue Reading




















Recent Comments