
વિસાવદરની જીત બાદ સતત આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને લોકોના ફોન આવી રહ્યા હતા, હવે મોટી સંખ્યામાં લોકો જાતે આગળ આવીને આમ આદમી પાર્ટીમાં જોડાવા માંગે છે અને આજ યોગ્ય સમય છે આમ આદમી પાર્ટીમાં જોડાઈને ગુજરાતમાં પરિવર્તનના આંદોલનમાં સામેલ થવા માટે : નિકુંજ સાવલિયા આપ જિલ્લા પ્રમુખ* *ભાજપે 30 વર્ષમાં ગુજરાતને બરબાદ કર્યું, […]Continue Reading
Recent Comments