Home Archive by category ગુજરાત (Page 6)

ગુજરાત

ગુજરાત
·        આખરી મતદાર યાદીમાં કુલ ૪,૪૦,૩૦,૭૨૫ મતદારો, જેમાંથી ૬૮,૧૨,૭૧૧ મતદારો ઓછા થયા : શ્રી અમિત ચાવડા ·        કોંગ્રેસ વારંવાર કહેતી હતી કે નવસારી લોકસભા મોડેલ મુજબ ગુજરાતમાં ૬૨ લાખ ખોટા મતદારો હોવા જોઈએ, એસ.આઈ.આર.માં ૬૮ લાખથી વધુ મતદારો ખોટા નીકળ્યા : શ્રી અમિત ચાવડા Continue Reading
ગુજરાત
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત સાડા ત્રણ માસ સુધી હાથ ધરવામાંઆવેલી વિવિધ તબક્કાઓની અસરકારક કામગીરી બાદ આજ રોજ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. મતદાર યાદીમાં પોતાના નામસમાવવા […]Continue Reading
ગુજરાત
•             મોદી સરકારે ભારતને આત્મનિભરના સ્થાને અમેરીકા નિર્ભર બનાવી દિધું: શ્રી મુકુલ વાસનિક •             5000 કિલોમીટરની જન આક્રોશ યાત્રા દરમિયાન ડ્રગ્સ, દારૂ,જાતિના દાખલ માટે યુવાનોને હેરાનગતિ અને મનરેગામાં કમિશનખોર સરકારનો Continue Reading
ગુજરાત
સુરત મહા શિવરાત્રિ ના પાવન દિવસે સ્વ વીરજીભાઈ પરબતભાઈ ધોલિયા નું રેડક્રોસ ના મારફતે દેહદાન અને લોકદ્રષ્ટિ ચક્ષુબેક ને નેત્રદાન અર્પણ મૂળ સૌરાષ્ટ્ર ના ગામ દેવછડી તાલુકો ગોંડલ ના વતની હાલ સુરત  રહેતા  વીરજીભાઈ પરબતભાઈ ધોણીયા નું દેહાંવસાન થતાં તેમના પરિવારજનો સ્નેહી ઓની ઉપસ્થિતિ માં સદગત ના પુત્રરત્ન નયનભાઈ અને અમિતભાઈ દ્વારા લોકદ્રષ્ટિ ચક્ષુબેક ને નેત્રદાન […]Continue Reading
ગુજરાત
•             ટ્રેડ ડીલને કારણે ગુજરાતનો ડેરી ઉદ્યોગ, ટેક્સ ટાઈલ ઉદ્યોગ અને સહકારી માળખું પડી ભાગશે : શ્રી અમિત ચાવડા •             ટ્રેડ ડીલ માં અસમાનતા, અમેરીકા ભારત ઉપર દરેક મામલે જો હુકમી કરે છે તેમ છતા પ્રધાનમંત્રી કેમ Continue Reading
ગુજરાત
વેરાવળ જલ્યાણ ગ્રુપ દ્વારા ૯ વર્ષથી જલારામ બાપાની પુણ્યતિથી નીમીતે ભવ્ય ભોજન પ્રસાદીનું આયોજન કરાઈ રહેલ છે દરવર્ષે વિરપુર ની પ્રસાદી અપાય રહેલ છે રધુવંશી પરીવારોના હજારો પરીવારો જ્ઞાતિ ગંગા ના દર્શન ભોજન પ્રસાદીમાં ઉમટી પડે છે તાલુકાભરમાં રધુવંશી પરીવારોમાં ભારે ઉત્સાહ છવાયેલ છે. વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ ચેરમેન જલ્યાણ ગ્રુપ દીપક કકકડે જણાવેલ હતું Continue Reading
ગુજરાત
•             બજેટ સત્રની શરૂઆતમાં ગુજરાતની જનતાના ન્યાય માટે કોંગ્રેસ ૧૬મી ફેબ્રુઆરીએ યોજશે ‘જન આક્રોશ સભા’ : શ્રી અમિતભાઈ ચાવડા •             જન આક્રોશ સભામાં યુવાનો, ખેડૂતો, મહિલાઓ, આદિવાસીઓ, વેપારીઓના પ્રશ્નો Continue Reading
ગુજરાત
રાજકોટ ના આંગણે યોજાશે એશિયાની સૌથી મોટો ભારત નો સૌપ્રથમ ભારતીય ગૌ વંશ નો ગૌ સંવર્ધન પ્રદર્શન તારીખ 20 21 22 ફેબ્રુઆરી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતિત આયોજન હર ઘર  સ્વદેશી, હર ઘર સ્વદેશી ભારત દેશ અને ગૌવંશ એક બીજાના પર્યાય છે તાજેતર મા મારવાડી કોલેજ ખાતે યોજાયેલા ઇન્વેસ્ટમેન્ટ સમિટમા પણ બ્રાઝીલના પોતાના પ્રવાસ અને ગીર […]Continue Reading
ગુજરાત
•             સુનિયોજિત ષડયંત્ર હેઠળ લાખો સાચા મતદારોના મત અધિકારને છીનવવાનો પ્રયાસ થયો છે:શ્રી અમિતભાઈ ચાવડા •             ચૂંટણીપંચ ક્યારેક ૧૨.૫૯ લાખ, ક્યારેક ૯.૫ લાખ અને ક્યારેક ૧.૮૩ લાખ ફોર્મ-૭ ના આંકડા કેમ આપે છે ?:શ્રી અમિતભાઈ Continue Reading
ગુજરાત
·        ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નહીં આપી અન્યાય કેમ? :અમિત ચાવડા ·        ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે : અમિત ચાવડા ·        નર્મદા ડેમની આસપાસના ગામોના લોકો જેમણે જમીનો આપી એજ પીવાના પાણી અને Continue Reading