Home Archive by category ગુજરાત (Page 7)

ગુજરાત

ગુજરાત
ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સાંઘાણીએ કહ્યું હતું કે, ખેડૂતોનો તૈયાર માલ પલળી ગયો છે.સરકારે નુકસાનીનો સર્વે કરી રિપોર્ટ બનાવવો જોઇએ.સરકારે સર્વેના આદેશ આપ્યા છે.ખેડૂતોને ઝડપથી સહાય કરાશે તેવી આશા છે.સરકાર દ્વારા આવતીકાલથી ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા ચારેક દિવસથી થઈ રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મગફળીનો પાક પલળી ગયો છે. […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેચ્યૂ ઑફ યુનિટી પરિસર, એકતાનગરમાં 1 નવેમ્બર, શનિવારે સાંજે ભારત પર્વ-2025નો પ્રારંભ કરાવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રવાસન રાજ્યમંત્રી ડો.જયરામ ગામીત પણ આ અવસરે સહભાગી થવાના છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેચ્યૂ ઑફ યુનિટી પરિસર, એકતાનગરમાં 1 નવેમ્બર, શનિવારે સાંજે ભારત પર્વ-2025નો પ્રારંભ કરાવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને Continue Reading
ગુજરાત
મધ્ય પ્રદેશના બડવાની જિલ્લામાંથી આજે (31 ઓક્ટોબર) એક દુ:ખદ ઘટના બની છે. અહીં નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી એક બસ પલટી ગઈ હતી, જેમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે 55 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના બૈગુર ગામ પાસે સવારે આશરે આઠ વાગ્યે બની હતી.પોલીસ અધિક્ષક જગદીશ ડાવરે જણાવ્યું […]Continue Reading
ગુજરાત
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદનો માર જોવા મળી રહ્યો છે. માવઠું થતાં ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા છે. રાજ્યમાં છેલ્લા 10 કલાકની અંદર 63 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના રાજુલામાં આશરે 2 ઇંચ વરસાદ થયો છે. અમરેલીમાં અનરાધાર વરસાદી માહોલ છે, ત્યારે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. તેઓ આવતીકાલે 31 ઑક્ટોબરે સરદાર વલ્લભ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી સમારોહમાં સહભાગી થશે. જોકે, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અને ખરાબ હવામાનના કારણે તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી સ્ટેચ્યુ ઑફ યુનિટી, કેવડિયા સુધી બાય રોડ પહોંચ્યા છે.વડાપ્રધાન મોદી વડોદરાથી બાય રોડ મારફતે […]Continue Reading
ગુજરાત
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે 30 ઓક્ટોબરે રાજ્યના 158 થી વધુ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ભાવનગરના મહુવામાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આવતીકાલે 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લામાં ભારે […]Continue Reading
ગુજરાત
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો મહિમા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લીલી પરિક્રમા કરવા માટે આવતા હોય છે, ત્યારે આગામી 2 નવેમ્બરથી લીલી પરિક્રમા યોજાવાની છે, ત્યારે ગિરનાર લીલી પરિક્રમા માટે તૈયાર કરાયેલો રૂટ કમોસમી વરસાદના કારણે ધોવાઈ ગયો છે. જેને લઈને જિલ્લા વહીવટીતંત્રએ પરિક્રમમાં વૃદ્ધો, બાળકો અને અસ્વસ્થ લોકોને ન આવવા અપીલ કરી […]Continue Reading
ગુજરાત
સુરત અને જોધપુરમાં દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને રાજસ્થાન હાઈકોર્ટે તબીબી કારણોસર 6 મહિનાના વચગાળાના જામીન આપ્યા છે. આ વખતે, આસારામની સાથે ત્રણ પોલીસ કર્મચારીઓ રાખવાની શરત દૂર કરાઈ છે, જેથી હવે જામીન દરમિયાન આસારામ સાથે પોલીસ રહેશે નહીં. જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા […]Continue Reading
ગુજરાત
છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસી રહેલા આ અણધાર્યા વરસાદને કારણે જિલ્લાના ખેડૂતો ગંભીર ચિંતામાં મુકાયા છે.છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસી રહેલા આ અણધાર્યા વરસાદને કારણે જિલ્લાના ખેડૂતો […]Continue Reading
ગુજરાત
દિવાળી બાદ આજે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભંડાર ખોલવામાં આવ્યો હતો. આ ભંડારમાંથી ચુંદડીમાં બાંધેલું 300 ગ્રામ સોનુ પ્રાપ્ત થયું હતું. માતાજીના કોઈ ભક્ત દ્વારા ચૂંદડીમાં મૂકીને ભંડારમાં દાન કરાયું હતું.અંબાજી મંદિરને સોનાથી મઢવાનું કાર્ય અનેક વર્ષોથી ચાલી રહ્યું છે અને આ અભિયાનમાં સતત વધારો થઈ રહ્યો છે. સમયાંતરે ભક્તો દ્વારા થતા આવા દાનથી મંદિરનું […]Continue Reading