જાપાનમાં ભારતના રાજદૂત સુશ્રી નગ્મા મોહમ્મદ મલિકે આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ સુશ્રી નગ્મા મલિકને તેમની નવી જવાબદારી માટે અભિનંદન પાઠવ્યા હતા અને ભારત-જાપાનના સંબંધોમાં ગુજરાતની મહત્વની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી. સુશ્રી નગ્મા મોહમ્મદ મલિક ૧૯૯૧ બેચના ભારતીય વિદેશ સેવા Continue Reading









Recent Comments