Home Archive by category ગુજરાત (Page 8)

ગુજરાત

ગુજરાત
સુરત શહેર માં વાંચન રસિકો માટે જાહેર સ્થળો એ જ્ઞાન મંદિર રચી દેતી સંસ્થાન  ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ દ્વારા “ભણે એ નરસૈંયો” પુસ્તક  પ્રકાશન પર્વ એ મર્મજ્ઞ મહાનુભાવોની ઉપસ્થિતિ માં ૧૮ જાન્યુઆરી એ સારસ્વતો ની નિશ્રા માં પ્રકાશન રૂપે “ભણે એ નરસૈંયો” નું પુસ્તક ગઠન ના મુક સાક્ષી બનવાનો અનેરો અવસર વેદ અને ઉપનિષદમાં રહેલ સર્વ સમાવેશી […]Continue Reading
ગુજરાત
દામનગર શહેર ના હાલ સુરત સ્થિત સ્વ મુળજીભાઈ બુધેલીયા નો સામાન્ય શ્રમિક પરિવાર સુરત સ્થાયી થઈ નામ દામ કમાયો પણ પરોપકાર જીવી સ્વ મુળજીભાઈ બુધેલીયા ના પૌત્ર રત્નો રવિ મગનભાઈ અને મનોજ મગનભાઈ બુધેલીયા છેલ્લા એક સપ્તાહ થી સુરત શહેર આસપાસ ગ્રામ્ય સહિત વિસ્તારો ના વેરાન વગડા બાગ બગીચા જાહેર સ્થળો રોડ રસ્તા ફૂટપાથ ઉપર […]Continue Reading
ગુજરાત
ગઢપુર થી દ્વારકા સનાતન ધર્મ ઉત્કર્ષ પદયાત્રા આજ પંચડેરા આવળ ધામ ખાતે આવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.આજ રોજ યાત્રા પાંડવ કાલીન પંચેશ્વર મહાદેવ અને આવળ ધામ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં યાત્રીઓ રાસ રમ્યા હતા.  તારીખ.2/1/2026 નાં સવારે 6 કલાકે ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજ મંદિર ખાતે થી પુજ્ય લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજીમહારાજ તથા પુજ્ય લાલજી […]Continue Reading
ગુજરાત
સુરત ઉજાશ અભિયાન થી સર્વ ને અવગત કરતા  ડૉ પ્રફુલભાઈ શિરોયા લીલીયા મોટા ના ડૉ જયંતીભાઈ કુંભાણી એ સુરત ખાતે લોકદ્રષ્ટિ ચક્ષુબેક, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ચોર્યાસી શાખા, સક્ષમ સુરત મહાનગર ખાતે બેગ્લોર થી રિપેનભાઈ કુંભાણી અને દિનેશભાઈ જોગાણી ની ઉપસ્થિતિ માં ડૉ પ્રફુલભાઈ શિરોયા એ ચક્ષુબેંક,બ્લડ સેન્ટર ની માહિતી આપી હતી.દિનેશભાઇ જોગાણી એ સક્ષમ […]Continue Reading
ગુજરાત
ગુજરાતના શિક્ષણ જગતમાં સૌથી મોટો શિક્ષકોનો સન્માન સમારંભ આગામી 11 જાન્યુઆરી રવિવારના રોજ પાલનપુરની સ્કૂલ ઓફ સાયન્સ ખાતે યોજાઈ છે. આ કાર્યક્રમ ગુજરાતના શિક્ષણ જગતને ગુણવત્તાયુક્ત બનાવવા અને રાષ્ટ્રીય શિક્ષણનીતિના અમલ, રાષ્ટ્રીય અભ્યાસક્રમની માર્ગદર્શિકાનો અમલ તથા જોય વીથ લર્નિંગનું દ્ઢીકરણ વગેરે માટે આ કાર્યક્રમ મહત્વનો બની રહેવાનો છે.જેમા અનેક પુસ્તકોના વિમોચન તથા 2525 Continue Reading
ગુજરાત
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પરમ પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના પાવન સાનિધ્યમાં તા.૨૧-૦૧-૨૬ થી તા.૨૫-૦૧-૨૬ દરમ્યાન યોજાનાર શ્રી હરિ મંદિરના ૨૦મા પાટોત્સવ મહામહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યોની સાથે સાથે માનવસેવાના મહાયજ્ઞ સમા નીચે ચાર મેડિકલ કેમ્પોનું પણ સુચારું આયોજન સાંદીપનિ વિદ્યાનિકેતનના પરિસરમાં કરવામાં આવી રહ્યું છે. ૧. દંત ચિકિત્સા કેમ્પ :- શ્રી લાભુભાઈ શુક્લ Continue Reading
ગુજરાત
આજે જ્યારે સમગ્ર દેશ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં જામનગરના મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાના અભૂતપૂર્વ પ્રદાનને યાદ કરવું એ દરેક ભારતવાસી માટે ગૌરવની વાત છે.ભારતની અખંડ ચેતનાનાપ્રતીક સમાન સોમનાથના જીર્ણોદ્ધારમાં તેમનો ફાળો પાયાના પથ્થર સમાન રહ્યો છે. સંસ્કૃતિના રક્ષક અને વહીવટી દ્રષ્ટાભારત આઝાદ થયા બાદ Continue Reading
ગુજરાત
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જીવ માત્રનું કલ્યાણ થઈ રહ્યું છે. દાદાની દિવ્ય આશિષમાં સોમનાથની સ્થાનિક મહિલાઓરોજગારી મેળવી સ્ત્રી સશક્તિકરણ તરફ આગળ વધી રહી છે. સોમનાથ મહાદેવ મંદિરમાં સમાનઘરથી લઈ આકાશે લહેરાતી ધજા સુધી અનેબિલ્વવનથી લઈને વસ્તુ પ્રસાદ સુધી મંદિર ટ્રસ્ટ દ્વારા ફક્ત સ્થાનિક મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. ભગવાન સોમનાથની પાવન ભૂમિ પરથી આસ્થા, Continue Reading
ગુજરાત
તા. ૮ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહેલ ભારતની આધ્યાત્મિક આસ્થાના પ્રતિક ‘સ્વાભિમાન પર્વ’ અંતર્ગતરાજ્ય સરકાર દ્વારા શિવભક્ત શ્રદ્ધાળુઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરા જેવાશહેરોથી સોમનાથ આવવા ઇચ્છતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પવિત્ર સોમનાથધામે આવનારાશ્રદ્ધાળુઓને સુલભ, સુરક્ષિત Continue Reading
ગુજરાત
દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં વર્ષો જૂની એક એવી પાઠશાળા આવી છે, જે ભારતીય ઋષિ સંસ્કૃતિનું વહન કરવાની સાથેપ્રવર્તમાન સમયમાં સમાજમાં સંસ્કૃત અને સંસ્કૃતિનું નવું સંધાન સ્થાપિત રહી છે. આ પાઠશાળાના ઋષિ કુમારોએ સોમનાથ સ્વાભિમાન પર્વમાં પણ ઓમકારનાદ અને અને શંખનાદ કરી નવી ચેતના પ્રસરાવી છે. Page 4 of 11 આ પાઠશાળા એટલે શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળા, […]Continue Reading