નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ત્રિ-મંદિર અડાલજ ખાતે આયોજિત ત્રિદિવસીય મહેસૂલ વિભાગની ચિંતન શિબિરનો આજે સમાપન સમારોહ યોજાયો હતો. મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં અધિકારીઓને સંબોધતા છેલ્લાં પાંચ મહિનાની તેમની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવીને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગે ટ્રાન્સપરન્સી સાથે ચૂંટણી પ્રક્રિયા અને વહીવટી કાર્યોમાં Continue Reading









Recent Comments