વેરાવળ જલ્યાણ ગ્રુપ દ્વારા ૯ વર્ષથી જલારામ બાપાની પુણ્યતિથી નીમીતે ભવ્ય ભોજન પ્રસાદીનું આયોજન કરાઈ રહેલ છે દરવર્ષે વિરપુર ની પ્રસાદી અપાય રહેલ છે રધુવંશી પરીવારોના હજારો પરીવારો જ્ઞાતિ ગંગા ના દર્શન ભોજન પ્રસાદીમાં ઉમટી પડે છે તાલુકાભરમાં રધુવંશી પરીવારોમાં ભારે ઉત્સાહ છવાયેલ છે. વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ ચેરમેન જલ્યાણ ગ્રુપ દીપક કકકડે જણાવેલ હતું Continue Reading















Recent Comments