ભુજની જથ્થાબંધ બજારમાં લાભ પાંચમનાં દિવસે કાંટા પૂજન સાથે વેપારીઓએ વેપારનાં શ્રાીગણેશ કર્યા હતાં.આ પૂર્વે ભૂજંગદેવની પૂજા, અર્ચના,આરતી કરવામાં આવી હતી. બાદમાં મૂહૂર્તનાં સોદા કરવામાં આવ્યા હતાં.ભુજની જથ્થાબંધ બજારમાં લાભ પાંચમનાં દિવસે કાંટા પૂજન સાથે વેપારીઓએ વેપારનાં શ્રાીગણેશ કર્યા હતાં.આ પૂર્વે ભૂજંગદેવની પૂજા, અર્ચના,આરતી કરવામાં આવી હતી. બાદમાં મૂહૂર્તનાં સોદા Continue Reading



















Recent Comments