
રામનગરી અયોધ્યામાં 9મો દીપોત્સવ ઉજવાઈ રહ્યો છે. સરયુ નદીના કિનારે આવેલા 56 ઘાટ પર 28 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા છે, જેમાં 26 લાખ 11 હજાર 101 દીવા પ્રગટાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમ આ રેકોર્ડ નોંધવા માટે અયોધ્યામાં હાજર રહી. અગાઉ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે […]Continue Reading
Recent Comments