
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) એ મંગળવારે આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજના પાછલા શાસનકાળમાં દિલ્હીના આરોગ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં હોસ્પિટલોના નિર્માણમાં થયેલી કથિત ગેરરીતિઓના સંદર્ભમાં તેમના નિવાસસ્થાન અને રાષ્ટ્રીય રાજધાનીમાં અનેક અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા.આ મામલાના સંદર્ભમાં કેન્દ્રીય એજન્સી દિલ્હીમાં ૧૨ સ્થળોએ દરોડા પાડી રહી Continue Reading
Recent Comments