Home Archive by category રાષ્ટ્રીય

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
દિલ્હીના પ્રગતિ મેદાનના ઐતિહાસિક અને આર્કીટીકની દ્રષ્ટિએ ઉત્તમ એવા પરિસર ભારત મંડપમમાં પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસને ‘માનસ:સનાતન ધર્મ ‘નું ગાન તારીખ 17 થી પ્રારંભ થયું છે. કથા સંવાદના તૃતીય દિવસે આજે રામ જન્મભૂમિ ન્યાસ સમિતિના ઉપાધ્યક્ષ શ્રી ગોવિંદગીરીજી તથા અન્ય ગણમાન્ય અતિથિઓ પણ ઉપસ્થિત હતાં.          પૂજ્ય મોરારિબાપુએ કથા સંવાદના Continue Reading
રાષ્ટ્રીય
પત્રકાર ચિંતક શ્રી ભદ્રાયુ વછરાજાની સંકલિત લેખમાળા પ્રકાશન ‘અસ્તિત્વની શાશ્વત ચેતના ઓશો’ પ્રત વ્યાસપીઠ પર શ્રી મોરારિબાપુને અર્પણ કરવામાં આવી. જબલપુર શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ પરમ વિશ્રામ’ ચાલી રહેલ છે, ત્યારે ઓશો જન્મદિવસ દરમિયાન જ ઓશો સંદર્ભે પત્રકાર ચિંતક શ્રી ભદ્રાયુ વછરાજાની સંકલિત લેખમાળા પ્રકાશન ‘અસ્તિત્વની શાશ્વત ચેતના Continue Reading
રાષ્ટ્રીય
શ્રી મોરારિબાપુ દ્વારા રામકથા ઉપક્રમ વચનાત્મક નહી, રચનાત્મક બને છે. જબલપુર કથામાં પણ ઓશો જન્મસ્થાન કુછવાડાગામ વિકાસ માટે સહયોગ શરૂ થયો. આ માટે શ્રી મોરારિબાપુએ ‘ઓશો ઓશો…’ કરવાનું નહી,તેમના સ્થાનોની સંભાળ અનિવાર્ય હોવાનું કહી, તુલસીપત્ર રૂપે સવા લાખ રૂપિયા દાન જાહેર કરાયું. ઓશો સ્થાન જબલપુરમાં ચાલતી રામકથા ‘માનસ પરમ વિશ્રામ’ દરમિયાન ઓશો Continue Reading
રાષ્ટ્રીય
આ સમાચારે સાલું સોશ્યલ સિક્યોરિટી શબ્દ પ્રત્યે મનોમંથન કરવાનો સમય આવી ચૂક્યો છે અને આ સંદર્ભે  IT ઉદ્યોગમાં કર્મચારીની સલામતી અને નૈતિક જવાબદારીઓ અંગે નવી ચર્ચા શરૂ થઈ હવે વાત કરીએ આર્થિક વિકાસની દેશ જ્યારે વિશ્ર્વ ગુરુ બનવાની નેમ ધરાવે છે ત્યારે ભારતીય સંસ્કૃતિના પરિપેંક્ષમાં સોશ્યલ સિક્યોરિટી શબ્દનું અર્થઘટન કેવું હોવું જોઈએ.? “સોશિયલ સિક્યોરિટી”એક Continue Reading
રાષ્ટ્રીય
જબલપુર ઓશો જન્મોત્સવ પ્રસંગે યોજાયેલ રામકથામાં શ્રી મોરારિબાપુ દ્વારા રામજન્મોત્સવ પ્રસંગ સાથે સાંપ્રત ચિંતન પ્રસ્તુત થયું અને બુધ્ધ પુરુષ અનોખા હોય છે, તેને પ્રેમ કરી લેવાય, નકલ ન કરાય તેમ ટકોર કરતાં ક્થા પ્રવાહ આગળ વધ્યો. શ્રી મોરારિબાપુના વ્યાસાસને જબલપુરમાં ઓશો જન્મોત્સવ પ્રસંગે યોજાયેલ રામકથા ‘માનસ પરમ વિશ્રામ’ ગાન સાથે સાંપ્રત ચિંતન લાભ મળી રહ્યો […]Continue Reading
રાષ્ટ્રીય
બ્રહ્મને જાણી જાય તે જ બ્રહ્મ બની જાય તેમ શ્રી મોરારિબાપુએ રામકથા ‘માનસ પરમ વિશ્રામ’ ગાન કરતાં કહ્યું. ઓશો જન્મોત્સવ પ્રસંગે જબલપુરમાં ચાલતી રામકથામાં સત્સંગ, સંકીર્તન અને ભાવનૃત્યનો દિવ્ય સમાગમ થયો છે. ઓશો જન્મોત્સવ પ્રસંગે રામકથા ‘માનસ પરમ વિશ્રામ’ ગાન કરતાં શ્રી મોરારિબાપુએ ઉપનિષદ મંત્ર સામુહિક ઉચ્ચાર કરાવી દાદાજી શ્રી વિષ્ણુદેવાનંદગિરિજી દ્વારા Continue Reading
રાષ્ટ્રીય
રાજધાની દિલ્લીમાં લોકનેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિરની સૌજન્ય મુલાકાત યોજાઈ હતી. વડાપ્રધાન શ્રીએ અગાઉ વડનગરમાં યોજાયેલ ‘માતૃ વંદના’ કાર્યક્રમમાં શ્રી માયાભાઈ આહિર દ્વારા પીરસાયેલ કરુણા અને લાગણીસભર લોકસાહિત્યનું સ્મરણ કર્યું હતું. લોકનેતા સાથે લોકસાહિત્યકારની આ મોજભરી સૌજન્ય મુલાકાત વેળાએ ગુજરાત સરકારનાં મંત્રી શ્રી Continue Reading
રાષ્ટ્રીય
જબલપુરમાં ઓશો જન્મોત્સવ પ્રસંગે રામકથામાં શ્રી મોરારિબાપુ દ્વારા સનાતન શાસ્ત્ર મહિમા સાથે મોજ ભર્યો સંવાદ લાભ મળી રહ્યો છે. આજની કથામાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, રામકથા એ વાર્તા કે ઈતિહાસ નહી, રહસ્યો ખોલનાર શાસ્ત્ર છે. મધ્યપ્રદેશમાં ઓશો સ્થાન જબલપુરમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ પરમ વિશ્રામ’ ગાન થઈ રહેલ છે. અહીંયા શ્રી મોરારિબાપુ દ્વારા સનાતન Continue Reading
રાષ્ટ્રીય
મધ્યપ્રદેશમાં જબલપુરમાં આગામી શનિવારથી મળશે લાભ ઈશ્વરિયા બુધવાર તા.૩-૧૨-૨૦૨૫ વિશ્વવિખ્યાત આધ્યાત્મિક દાર્શનિક અને વિચારક ઓશો જન્મ મહોત્સવ પ્રસંગે મધ્યપ્રદેશમાં જબલપુરમાં આગામી શનિવારથી શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળશે. સમગ્ર વિશ્વમાં જેમનાં તત્ત્વચિંતન સાથે ચર્ચામાં રહેલ શ્રી રજનીશજી , જે ‘ઓશો’ તરીકે નામ ધારણ કરી તેમની દાર્શનિક ભૂમિકામાં કાર્યરત Continue Reading
રાષ્ટ્રીય
જો તમે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને ફેક ન્યૂઝ કે ફેક વીડિયો ફેલાવતા હોય તો હવે તમે મુસિબતમાં મુકાઈ શકો છે. વાસ્તવમાં બુધવારે સંસદમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, જેમાં કડક કાયદો ઘડવાની અને ફેક ન્યૂઝ-વીડિયો ફેલનારાઓ વિરુદ્ધ 36 કલાકમાં કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કરાયો છે.કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભાને જણાવ્યું હતું કે, […]Continue Reading