Home Archive by category રાષ્ટ્રીય

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ઉજ્જૈન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય છાત્ર પરીષદ રાષ્ટ્રીય મહાસંમેલન ઉજ્જૈન ખાતે તા૨૪ ફેબ્રુઆરી ના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો પ્રવિણભાઇ તોગડીયા ની અધ્યક્ષતા રાષ્ટ્રીય મહામંત્રી દેવેશ ઉપાધ્યાય સંગઠન મહામંત્રી  ઇશ્વરી રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય અધ્યક્ષ મનોજસિહ રાષ્ટ્રીય મહિલા પરિષદ Continue Reading
રાષ્ટ્રીય
મધ્યપ્રદેશ ઉજ્જૈન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ રાષ્ટ્રીય છાત્ર પરીષદ નુ અખીલ ભારતીય હિન્દુ સંમેલન યોજાશે મધ્યપ્રદેશ ઉજ્જૈન ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા ઉપસ્થિત રહેશે ડો. તોગડીયા દ્વારા દેશ ભરમાં પ્રવાસ દરમિયાન હિન્દુ સાથી ઓ અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં હિન્દુ સંમેલન મા  દેશભર માંથી દરેક જિલ્લા ટીમો ના Continue Reading
રાષ્ટ્રીય
નવી દિલ્હી ભારત મંડપમ ખાતે AI સમિટ માં ૮૬ દેશોએ હસ્તાક્ષર કર્યા દેશભર માંથી ૮૦૦ શિક્ષણવિંદ ની ઉપસ્થિતિ વચ્ચે ૨૨–૨૩ ફેબ્રુઆરી ૨૦૨૬. શૈક્ષિક ફાઉન્ડેશનના માધ્યમથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાય કોલેજ, યુનિવર્સિટી ઓફ દિલ્હી દ્વારા ડૉ.આંબેડકર ઇન્ટરણ 8 સેન્ટર ખાતે તા. ૨૨ અને ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમ્યાન “Digital Society and Human […]Continue Reading
રાષ્ટ્રીય
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રાજકોટ ગુરુકુળ તાબાનું એક શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આવેલું છે. આ સંસ્થા દ્રારા નિર્મિત નૂતન મંદિરના પાંચ દિવસીય મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત  ૨૧ ફેબ્રુઆરી શનિવારે સાંજે  હાસ્યકલાકાર અને સમાજસેવક ડૉ. જગદીશ ત્રિવેદીનો  “ હાસ્ય ડાયરો “ યોજાયો હતો. આશરે બે હજાર જેટલાં લોકોએ સતત બે કલાક સુધી હાસ્ય અને સાહિત્યનો આનંદ માણ્યો હતો. Continue Reading
રાષ્ટ્રીય
ઓસ્ટ્રેલિયા ના મેલબોર્ન માં મહાશિવરાત્રી ના પાવન અવસરે  મેલબોર્ન ગુરૂકુળ ના સંતો દ્વારા શિવપુજન તથા અભિષેક.ઑસ્ટ્રેલિયા ના મેલબોર્ન માં રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ ના નવનિર્મિત મંદિરની સાથે સાથે શિવ મંદિર પણ બનેલ છે. તેમાં મહાશિવરાત્રી ના પાવન પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળના સંતો દ્વારા શિવ પૂજન અર્ચન તથા અભિષેક દ્વારા મહાશિવરાત્રી નું પર્વ ધામધૂમથી ઉજવવામાં આવેલ તેના દર્શન Continue Reading
રાષ્ટ્રીય
મુનિનું મૌન અને ઋષિની વાણી પણ સનાતન છે.સનાતન એક સપ્તકમાં સમાહિત છે. જેમાં બ્રહ્મ, પુરુષ,સ્વભાવ, જીવ, કુળ, ધર્મ અને સત્યને ગણી શકાય.બ્રહ્મ ઈશ્વર તત્વ પુરુષ છે એટલે કે એવા પુરુષો કે જે આદિ અનાદિથી શાશ્વત છે.આપણો અધ્યાત્મ્ય સ્વભાવ જે સદૈવ છે તે પણ સનાતન છે. કુળ અને ધર્મની વાત પણ ગીતામાં છે તેથી કુળ તથા […]Continue Reading
રાષ્ટ્રીય
પ્રગતિ મેદાન ભારત મંડપમ ખાતે આયોજિત પૂ. મોરારિબાપુના વ્યાસાસને ગવાઇ રહેલી” માનસ સનાતન ધર્મ “રામ કથા આજે તા 22/1/26 ના છઠ્ઠા દિવસના સંવાદમાં પ્રવેશ પામીને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિરામ પામી હતી.        આજની કથામાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી માનનીય દિલ્હી મુખ્યમંત્રી સુશ્રી રેખા ગુપ્તાજી સાંસદ તથા દિલ્હી ભાજપના પૂર્વ પ્રમુખ Continue Reading
રાષ્ટ્રીય
નવી દિલ્હી સ્થિત PHDCCI મુખ્યાલય ખાતે ભારત–શ્રીલંકા સહકાર સંવાદનું આયોજન દિલીપસંઘાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.આ અવસરે PHDCCIના CEO ડૉ. રંજીત મહેતા, ઉન્નતિ કોઓપરેટિવના જ્યોતિ સ્વરૂપ, PHDCCIકોઓપરેટિવ કમિટીના તરુણ ભાર્ગવ તથા રૂપેશ કુમાર સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.PHDCCI મુખ્યાલય ખાતે ડૉ. રંજીત મહેતાએ પણ દિલીપ સંઘાણીનું સ્વાગત અને અભિવાદન કર્યું.સંવાદ દરમિયાન ભારત અને Continue Reading
રાષ્ટ્રીય
દિલ્હીના પ્રગતિ મેદાનના ઐતિહાસિક અને આર્કીટીકની દ્રષ્ટિએ ઉત્તમ એવા પરિસર ભારત મંડપમમાં પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસને ‘માનસ:સનાતન ધર્મ ‘નું ગાન તારીખ 17 થી પ્રારંભ થયું છે. કથા સંવાદના તૃતીય દિવસે આજે રામ જન્મભૂમિ ન્યાસ સમિતિના ઉપાધ્યક્ષ શ્રી ગોવિંદગીરીજી તથા અન્ય ગણમાન્ય અતિથિઓ પણ ઉપસ્થિત હતાં.          પૂજ્ય મોરારિબાપુએ કથા સંવાદના Continue Reading
રાષ્ટ્રીય
પત્રકાર ચિંતક શ્રી ભદ્રાયુ વછરાજાની સંકલિત લેખમાળા પ્રકાશન ‘અસ્તિત્વની શાશ્વત ચેતના ઓશો’ પ્રત વ્યાસપીઠ પર શ્રી મોરારિબાપુને અર્પણ કરવામાં આવી. જબલપુર શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ પરમ વિશ્રામ’ ચાલી રહેલ છે, ત્યારે ઓશો જન્મદિવસ દરમિયાન જ ઓશો સંદર્ભે પત્રકાર ચિંતક શ્રી ભદ્રાયુ વછરાજાની સંકલિત લેખમાળા પ્રકાશન ‘અસ્તિત્વની શાશ્વત ચેતના Continue Reading