Home Archive by category રાષ્ટ્રીય

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
મધ્યપ્રદેશમાં જબલપુરમાં આગામી શનિવારથી મળશે લાભ ઈશ્વરિયા બુધવાર તા.૩-૧૨-૨૦૨૫ વિશ્વવિખ્યાત આધ્યાત્મિક દાર્શનિક અને વિચારક ઓશો જન્મ મહોત્સવ પ્રસંગે મધ્યપ્રદેશમાં જબલપુરમાં આગામી શનિવારથી શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળશે. સમગ્ર વિશ્વમાં જેમનાં તત્ત્વચિંતન સાથે ચર્ચામાં રહેલ શ્રી રજનીશજી , જે ‘ઓશો’ તરીકે નામ ધારણ કરી તેમની દાર્શનિક ભૂમિકામાં કાર્યરત Continue Reading
રાષ્ટ્રીય
જો તમે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને ફેક ન્યૂઝ કે ફેક વીડિયો ફેલાવતા હોય તો હવે તમે મુસિબતમાં મુકાઈ શકો છે. વાસ્તવમાં બુધવારે સંસદમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, જેમાં કડક કાયદો ઘડવાની અને ફેક ન્યૂઝ-વીડિયો ફેલનારાઓ વિરુદ્ધ 36 કલાકમાં કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કરાયો છે.કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભાને જણાવ્યું હતું કે, […]Continue Reading
રાષ્ટ્રીય
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં 12 બેઠકો માટે પેટાચૂંટણીનું 30 નવેમ્બરે મતદાન થયા બાદ આજે (ત્રણ ડિસેમ્બર) પરિણામ જાહેર થયું છે. ચૂંટણી પંચે જાહેર કરેલા પરિણામમાં ભાજપની બેઠકમાં ઘટાડો, જ્યારે કોંગ્રેસને ફાયદો થયો છે. આમ તો એમસીડીની ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત્ રહ્યો છે, પરંતુ પાર્ટીની બે બેઠકો ઘટી ગઈ છે.એમસીડીમાં 12 વોર્ડમાં યોજાયેલ પેટાચૂંટણીમાં કુલ 51 […]Continue Reading
રાષ્ટ્રીય
 બિહાર વિધાનસભા ચૂંટણી સમાપ્ત થતાંની સાથે જ હવે ઝારખંડનું રાજકારણ કેન્દ્રમાં આવ્યું છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પાર્ટી JMM અને ભાજપ વચ્ચે સંભવિત ગઠબંધનની અટકળો શરૂ થઈ ગઈ છે અને આ કારણે મહારાષ્ટ્રની જેમ ઝારખંડમાં પણ રાજકીય ઉથલપાથલ થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. તાજેતરમાં હેમંત સોરેન અને તેમની પત્ની કલ્પના સોરેને દિલ્હીનો પ્રવાસ કર્યો […]Continue Reading
રાષ્ટ્રીય
દંતેવાડા અને બીજાપુરની સરહદને જોડતા ભૈરમગઢ વિસ્તારના કેશકુતુલના જંગલોમાં આજે સવારે નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે ભીષણ અથડામણ થઈ છે, જેમાં પોલીસે 12 માઓવાદીઓને ઠાર કર્યા છે. જોકે આ એન્કાઉન્ટરમાં DRGના ત્રણ જવાનો શહીદ થયા છે, જ્યારે અન્ય બે જવાનો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બસ્તર આઈજી સુંદરરાજ પટ્ટિલિંગમે કહ્યું કે, […]Continue Reading
રાષ્ટ્રીય
વડાપ્રધાન કાર્યાલય એટલે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ (PMO) હવે ‘સેવા તીર્થ’ તરીકે ઓળખાશે. PMOની જનસેવા અને કાર્યશૈલીમાં સમર્પણને ધ્યાનમાં રાખીને સરકારે આ મહત્ત્વનો ફેરફાર કર્યો છે. આ પરિવર્તન પાછળનો મુખ્ય હેતુ એ છે કે નાગરિકો તેમની સમસ્યાઓ અને સૂચનો વધુ સરળતાથી રજૂ કરી શકે અને PMO જનતા માટે વધુ સુલભ બને.PMO ટૂંક સમયમાં સાઉથ બ્લોક […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) જૂથને ‘એન્ટી અમેરિકન બ્લોક’ ગણાવીને ટેરિફ લાદવાની વારંવાર ધમકીઓ આપવા છતાં, થાઈલેન્ડ આ જૂથમાં પૂર્ણ સભ્યપદ મેળવવા માટે સક્રિય બન્યું છે. થાઇલેન્ડે આ માટે તેના મહત્ત્વપૂર્ણ ભાગીદાર એવા ભારત પાસે ખાસ સમર્થનની અપીલ કરી છે.થાઇલેન્ડના વિદેશ મંત્રી સિહાસક ફુઆંગકેટકેઓ સોમવારે Continue Reading
રાષ્ટ્રીય
સંચાર સાથી એપ અંગે વિવાદ વચ્ચે સરકારે કહ્યું છે કે આ ઍપ્લિકેશન ફોનમાં રાખવી જરૂરી નથી. યુઝર્સ તેને ડિલીટ પણ કરી શકશે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે આ માહિતી આપી હતી. ટેલિકોમ વિભાગે નવેમ્બરમાં નિર્દેશ જાહેર કર્યા હતા કે ભારતમાં વપરાતા ફોનમાં સંચાર સાથી ઍપ્લિકેશન ફરજિયાત રાખવી પડશે. વિપક્ષે આ એપના માધ્યમથી જાસૂસી થશે તેવી […]Continue Reading
રાષ્ટ્રીય
દિલ્હીમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ સમગ્ર રાજસ્થાન પોલીસ હાઈ એલર્ટ પર છે. આ દરમિયાન રાજસ્થાનની શ્રીનાથજી પોલીસ સ્ટેશનની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ગેરકાયદે વિસ્ફોટક સામગ્રીથી ભરેલી એક પીકઅપ વાનને જપ્ત કરી છે. વાનમાં 10 કિલોમીટર સુધીના વિસ્તારને ઉડાવી નાખે તેટલો વિસ્ફોટ પદાર્થ હતો.પ્રાથમિક માહિતી મુજબ, આ પીકઅપ વાન આમટે વિસ્તારમાંથી નાથદ્વારા તરફ […]Continue Reading
રાષ્ટ્રીય
પોલેન્ડના વિદેશ મંત્રી વ્લાદિસ્લાવ તોફિલ બાર્ટોજૂસ્કી ભારતની મુલાકાતે છે, ત્યારે તેમણે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવા માટે ભારતના પ્રભાવ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, જ્યારે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાત લેશે, ત્યારે પીએમ મોદી તેમને શાંતિ સ્થાપવા માટે અપીલ કરશે.પોલેન્ડના વિદેશ Continue Reading