મધ્યપ્રદેશમાં જબલપુરમાં આગામી શનિવારથી મળશે લાભ ઈશ્વરિયા બુધવાર તા.૩-૧૨-૨૦૨૫ વિશ્વવિખ્યાત આધ્યાત્મિક દાર્શનિક અને વિચારક ઓશો જન્મ મહોત્સવ પ્રસંગે મધ્યપ્રદેશમાં જબલપુરમાં આગામી શનિવારથી શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળશે. સમગ્ર વિશ્વમાં જેમનાં તત્ત્વચિંતન સાથે ચર્ચામાં રહેલ શ્રી રજનીશજી , જે ‘ઓશો’ તરીકે નામ ધારણ કરી તેમની દાર્શનિક ભૂમિકામાં કાર્યરત Continue Reading



















Recent Comments