સરદારધામમાં ૮૦૦ દીકરાઓ અને ૮૦૦ દીકરીઓ માટે અલગ-અલગ છાત્રાલય છે. ૧૦૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની ઈ-લાઈબ્રેરી, પુસ્તકાલય અને વાંચનાલયની સુવિધા છે. સરદારધામમાં ૪૫૦ વ્યક્તિઓની ક્ષમતાનું ઓડીટોરીયમ અને ૧૦૦૦-૧૦૦૦ વ્યક્તિઓની ક્ષમતા સાથેના ૨ હોલ પણ છે. સમાજ ઉત્થાનની અલગ અલગ મહેસૂલી માર્ગદર્શન, કાનુની માર્ગદર્શન, સમાજ સુરક્ષા વિગેરે પ્રવૃત્તિઓ માટે ૮થી વધુ કાર્યાલયો પણ કાર્યરત Continue Reading



















Recent Comments