
આર્મી ચીફ (ર્ઝ્રંછજી) જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં આધ્યાત્મિક નેતા જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યના આશ્રમની મુલાકાત લીધી, જ્યાં તેમણે આધ્યાત્મિક નેતાના આશીર્વાદ મેળવ્યા. મુલાકાત દરમિયાન, જગદગુરુએ આર્મી ચીફને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (ર્ઁદ્ભ) ને ભારતમાં પાછું લાવવા વિનંતી કરી.આધ્યાત્મિક ગુરુએ જનરલ દ્વિવેદી સાથેની તેમની વાતચીતની વિગતો જાહેર કરી, જેમણે Continue Reading
Recent Comments