દામનગર નગરપાલિકા ની બેવડી નીતિ સામે નારાજગી દબાણદારો નાં દબાણ બચાવવા ની પાલિકા સતાધીશો ની નીતિ સામે નારાજ ખોડિયારનગર નાં રહીશો અને ખેડૂતો કાયમી રસ્તા મુદ્દે પાલિકા તંત્ર સામે ૧૫ મે નાં રોજ સત્યાગ્રહ છાવણી નાખશે પાલિકા સોથી મોટી આર્થિક પછાત વસાહત ખોડિયારનગર અને ખેડૂતો ની વર્ષો થી ટટળાવતા સતાધીશો ની બેવડી નીતિ ચોર ને કહે ચોરી કર અને ધણી કહે જાગતા રહો ની નીતિ ખુલ્લી પડી ગઇ પાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૬૯ ની સ્પષ્ટ જોગવાઈ છે કરોડો નું કોમ્પલેક્ષ આવતું હોય તો તે ખરીદી તેને પાડી રાજ્ય સરકાર નાં ખર્ચે રસ્તો આપવાની જોગવાઈ છે કુદરતી અને બંધારણીય હકક અધિકાર થી વર્ષો થી લબડતા ખોડિયારનગર નાં રહીશો અને ખેડૂતો રેલવે ટ્રેક ઓળગી જોખમી અવર જવર કરવા મજબૂર રેલવે ગરનાળા માં ભરાયેલ વરસાદી પાણી ઉલેસ્વા પાલિકા તંત્ર કોન્ટ્રાક્ટ આપી મોટર મૂકી પાણી ઉલેચે તે કેટલું વ્યાજબી ? કુદરતી વરસાદ ની પાણી ઉલેસવા નો કોન્ટ્રાકટ કોના હિત માં કેમ ચલાવાય છે ? પાલિકા નાં સતાધીશો એ ખોડિયારનગર અને ખેડૂતો સાથે રીતસર ની રાજ્ય રમત આદરી દરખાસ્ત સ્ટેન્ડર તો કર્યું પણ દબાણદારો ને ન્યાય પાલિકા માં મોકલી ને ? સરકારી જમીન ઉપર દબાણ કરી સરકાર સામે જ દીવાની કેસ ? લેન્ડ ગ્રેબીન કેમ ન કરાયું ? આવા અનેક સવાલ સાથે ખોડિયારનગર નાં રહીશો અને ખેડૂતો કાયમી રસ્તા મુદ્દે પાલિકા તંત્ર વાહકો સાથે સત્ય ગ્રહ છાવણી નાખશે પ્રાદેશિક કમિશનર કચેરી ભાવનગર જિલ્લા કલેકટર અમરેલી પ્રાંત અધિકારી લાઠી તાલુકા મામલતદાર સહિત ની કચેરી ઓમા સ્ત્યા ગ્રહ છાવણી માટે કરી રજુઆત
કાયમી રસ્તા મુદ્દે ખોડિયારનગર અને ખેડૂતો ૧૫ મે એ પાલિકા સામે સત્યાગ્રહ છાવણી નાખશે

Recent Comments