અમરેલી લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬ મે,૨૦૨૬ના રોજ યોજાશે લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૬ મે, ૨૦૨૬ના સવારે ૧૧.૦૦ કલાકે લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે તેમ મામલતદારશ્રી લાઠીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. Tags: Post navigation Previous Previous post: માહિતી ખાતાના વર્ગ-૩ મંડળના હોદ્દેદારો નિમાયાNext Next post: પ્રાકૃતિક કૃષિની કમાલ! અમરેલી જિલ્લામાં એક વર્ષમાં ખેડૂતોએ રૂ. ૬૭,૦૧,૧૭૬ રૂપિયાની કમાણી કરી Related Posts શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં જન્મદિન શુભેચ્છા યજ્ઞ યોજાયો. સાવરકુંડલામાં મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ સાહેબની શુભેચ્છા મૂલાકાત લેતા રાજુભાઇ શીંગાળા “તાર ફેન્સિંગ યોજના” અન્વયે પૂર્વમંજૂરી મેળવી છે તેવા લાભાર્થીઓએ નિયત સમયમર્યાદામાં કલેઇમ રજૂ કરવા
Recent Comments