દામનગર સહિત સમગ્ર વિસ્તાર ની અબોલ જીવો નું લાલન પાલન કરતી સંસ્થા માં આશ્રિત અબોલા જીવો માટે ઉનાળા ગ્રીષ્મ માં રાહત રૂપ બનતા તરબૂચ પીરસાયા હતા ઢસા ની સનાતન ધૂન મંડળ દ્વારા સારા નરહા પ્રસંગો માં ધૂન કરી એકત્રિત ફંડ અબોલા જીવો માટે વપરાય રહી છે ત્યારે સનાતન ધૂન મંડળ દ્વારા દામનગર વિસ્તાર ની ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ શ્રી અલખઘણી ગોવિદ ભગત ગો સેવા ટ્રસ્ટ ની ગૌશાળા તેમજ દામનગર ની જીવદયા ટ્રસ્ટ નંદી સેવા સંસ્થા શ્રી કુંભનાથ મંદિર પાછળ આવેલ ગૌશાળા સહિત લાઠી બાબરા ઢસા ગઢડા સ્વામી ના તાલુકા ઓની અબોલ જીવો ની સેવા સંસ્થા ઓમાં આશ્રિત મુંગા પશુ ઓને ટ્રેક મોઢે તરબૂચ પીરસી રહેલ અસંખ્ય સ્વંયમ સેવકો દ્વારા સંસ્થા ઓની ગામણો તરબૂચો થી ભરી દેવાય હતી
સનાતન ધૂન મંડળ ઢસા દ્વારા સમગ્ર વિસ્તાર ની સંસ્થા ઓમાં આશ્રિત અબોલ જીવો માટે ટ્રેક મોઢે તરબૂચ પીરસાયા

Recent Comments