સૌરાષ્ટ - કચ્છ દ્વારકા શિવરાજપુર સમુદ્ર કિનારે રેતશિલ્પ મહોત્સવ દ્વારકા શિવરાજપુર સમુદ્ર કિનારે રેતશિલ્પ મહોત્સવ યોજાયેલ છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ ઉપક્રમ પ્રસંગે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા આયોજન થયું છે, જેમાં કલાકારોએ વિવિધ પ્રતિકૃતિઓનું સર્જન કર્યું છે. Tags: Post navigation Previous Previous post: પરશુરામ સેના દ્વારા ભગવાન પરશુરામ પ્રાગટ્યો મહોત્સવ સાવરકુંડલામાં ઊજવાશેNext Next post: પૂંછ સેક્ટરમાં માર્યા ગયેલા સેનાના જવાનો સહિત વિવિધ ધટનામા માર્યા ગયેલાઓને મોરારિબાપુ તરફથી સહાયતા Related Posts જામનગરમાં મનપાએ વાઈબ્રનટનો લક્ષ્યાંક પૂર્ણ કરવા લોકલ કામ પણ ગણાવી દીધા ઉના તાલુકાના સિલોજ ગ્રામ પંચાયત દ્વારા તોકેતે વાવાઝોડામાં બાકી રહેલા ગ્રામીણ વિસ્તારના લોકોને કેસ ડોલ ચૂકવવા વિકાસ અધિકારીને રજૂઆત અંજારમાં કોરોના બેકાબુ, ૧૦૦ના ટેસ્ટિંગમાંથી ૫૦ના રિપોર્ટ પોઝિટીવ
Recent Comments