અમરેલી રાજુલાના જોલાપર કોટેશ્ર્વર મહાદેવ મંદિરમાં ચોરી રાજુલાનાં જોલાપુર ગામે આવેલ વર્ષો પુરાણા સુપ્રસિઘ્ધ કોટેશ્વર મહાદેવ મંદિરમાંથી તસ્કરોએ ચાંદીનાં દાગીનાની ઉઠાંતરી કર્યાની ઘટના બનતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે. Tags: Post navigation Previous Previous post: બાબરામાં હરિઓમ ગૌશાળાનાં લાભાર્થે રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભNext Next post: ‘સાસુ સદ્ધર તો જમાઈ અદ્ધર’, ચૂંટણીમાં જમાઈની જીત થઈ તો સાસુએ ખભે બેસાડીને નચાવ્યા Related Posts વિરોધપક્ષના ઉપનેતા સેજલબેન પ્રહલાદભાઈ સોલંકી એ પ્રેસ મીડિયા ને નિવેદન આપ્યું ગરીબ,ગામડું,ખેડુતો અને શિક્ષિત બેરોજગાર યુવાનો વિરોધી છે આ બજેટ : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી લીલીયા તાલુકાના પીપળવા ગામે પ્રાકૃતિક કૃષિ સંદર્ભે કિસાન ગોષ્ઠિ યોજાઈ
Recent Comments