ઉમરાળા ના ટીમ્બિ માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ની મુલાકાતે ષડદર્શનાચાર્ય વિદ્વાન ભાગવતાચાર્ય પૂજ્ય ભક્તિગિરીજી માતાજી સત્ય નારાયણ આશ્રમ દામનગર સિહોર તાલુકા ના શામપુરા નારાયણ આશ્રમ ના મહંત પૂજ્ય ઇશ્વરપુરીજી માતાજી પધારતા ટ્રસ્ટી શ્રી બી એલ રાજપરા સાહેબ સહિત ના ટ્રસ્ટી શ્રી ઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ની ઉત્તમોત્તમ સેવા થી ખૂબ પ્રભાવિત થતા સતી રત્નો ને દરેક વિભાગો માં થતી સેવા સારવાર ભોજન પ્રસાદ ની વ્યવસ્થા ઓથી અવગત કર્યા હતા એક સિદ્ધ સંત શ્રી નિર્દોષાનંદજી સરસ્વતીજી ની દુરંદેશી એ સેવારત ગરીબ ગુરબા ઓની સેવા માટે વિના મૂલ્યે ચાલતા આરોગ્ય ધામ સંકુલ ની સ્વચ્છતા અને મિત ભાષી સૌમ્ય વહેવાર દર્દી નારાયણો ની અડધી પીડા તો હોસ્પિટલ સંકુલ માં પ્રવેશતાજ દૂર થઈ જાય બંને સતી રત્નો માનવ સેવા ટ્રસ્ટ ની આરોગ્ય સેવા થી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી
માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ ની મુલાકાતે ભક્તિગિરીજી અને ઇશ્વરપુરિજી પધારતા ઉષ્માભર્યું સ્વાગત કરતા ટ્રસ્ટી ઓ

Recent Comments