અમરેલી શહેરમાં કેરીયારોડ ઉપર રામજી મંદિર આવેલ આવેલ છે, આ જગ્યા ધામિક કાર્યક્રમ , કીર્તન , ભજન જેવા દરરોજ કાર્યક્રમ થાય છે, અને આ જગ્યાએ
ચોમાસા દરમ્યાન ખુબ કીચડ થાય છે, અને પાણીનો ભરાવો થાય છે, જેનાથી આ મંદિરે આવતા દર્શાનાર્થીઓને ખુબ મુશ્કેલીઓ પડે છે, આ રામજી મંદિરે બ્લોક રોડ ખુબ જરૂરીયાત હતી, આથી અમરેલી શહેરના કેરીયારોડના રહીશોએ અમરેલીના યુવા ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણી સમક્ષ રજુઆત કરી હતી.,
આથી રજુઆત સાંભળીને તુરંત જ ધારાસભ્યશ્રીની ગ્રાંન્ટમાંથી કેરીયારોડ રામજી મંદિર પાસે બ્લોક રોડ બનાવવાનાના કામે નાણાંની ફાળવણી કરતા અમરેલી
શહેરના કેરીયારોડના રામભકતોએ પરેશભાઈ ધાનાણીનો ખુબ ખુબ આભાર માન્યો હતો.
અમરેલી શહેરમાં કેરીયા રોડ ઉપર આવેલ રામજીમંદિરે બ્લોક રોડ બનાવવાના કામે ગ્રાંન્ટ ફાળવતા : પરેશ ધાનાણી

Recent Comments