દામનગર ત્યાગ તિતિક્ષા ની તપોમૂર્તિ હઠયોગી ખડેશ્વરી શ્રી ઘનશ્યામગિરી બાપુ છેલ્લા ૧૬ વર્ષ ના સતત ઉભી રહી કઠોર તપ સાધના પ્રસંગે શ્રીમદ્ર ભાગવત કથા વિદ્વાન ભાગવતચાર્ય શ્રી મહેશભાઈ જોશી ભીંગરાડ વાળા ના વ્યાસાસને યોજાશેચેત્રવદ નોમ રવિવારે સવારે પોથી યાત્રા બગીચા પ્લોટ થી સવારે ૯-૦૦ પ્રસ્થાન થઈ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર કથા સ્થળે પહોંચશે શ્રીમદ્ર ભાવગત કથા પ્રારંભ થશે કથા દરમ્યાન આવતા દેવ ચરિત્ર દર્શન વેશભૂષા સાથે ભવ્ય ઉજવણી સાથે ચેત્રવદ ૧૦ ને સોમવારે ભગવાન શ્રી કપિલ જન્મોત્સવ તા.૨૪/૪/૨૨ બપોરે ૧૨-૦૦ કલાકે ચેત્રવદ ૧૧ ને મંગળવારે તા.૨૬/૪/૨૨ સાંજે ૬-૦૦ કલાકે ભગવાન શ્રી નૃરસિંહ જન્મોત્સવ ચેત્રવદ ૧૨ ને બુધવારે તા.૨૭/૪/૨૨ બપોરે ૧૨-૦૦ ભગવાન શ્રી વામન જન્મોત્સવ ચેત્રવદ ૧૨ બુધવારે તા.૨૭/૪/૨૨ સાંજે ૬-૦૦ ભગવાન શ્રી રામ જન્મોત્સવ ચેત્રવદ ૧૩ ને ગુરુવારે તા.૨૮/૪/૨૨ બપોરે ૧૨-૦૦ કલાકે નંદ મહોત્સવ ચેત્રવદ ૧૪ ને શુક્રવારે તા.૨૯/૪/૨૨ સવારે ૧૦-૦૦ ગોવર્ધન લીલા ચેત્રવદ ૧૪ ને શુક્રવારે તા.૨૯/૪/૨૨ સાંજે ૬-૦૦ રૂક્ષ્મણી વિવાહ ચેત્રવદ ૩૦ શનિવાર સુદામા ચરિત્ર દર્શન તા.૩૦/૪/૨૨ બપોરે ૧૧-૩૦ કલાકે તા.૩૦/૪/૨૨ સાંજે ૪-૩૦ કથા વિરામ શ્રી મદ્રભાગવત કથા દરમ્યાન ભવ્ય સંતવાણી તા.૨૪/૪/૨૨ બળુબાપુ તા.૨૫/૪/૨૨ જયદીપ સોની મીતલબેન કલોલ બેબી મિતલ તા ૨૭/૪/૨૨ જયશ્રીદાસ માતાજી હરિ ગઢવી મુકેશ જોશી તા.૨૮/૪/૨૨ જનક વેગડ લલિતાબેન ઘોડાદરા શાંતાબેન પરમાર તા.૨૯/૪/૨૨ કરશન સાગઠીયા નિરંજન પંડયા પરસોતમપરી વિજય ગઢવી શેલેશ મહારાજ દલસુખ પ્રજાપતિ જીતુગીરી મનહરદાન ગઢવી ભનુ ઓડેદરા મહેશગિરી વાંકીયા મહેશ ગઢવી રામદાસ ગોડલીયા રાજુ રાવલ ભરત વાધેલા કિશોર વાધેલા અંકિતાબેન સોની જયશ્રીબેન પંડયા પીયૂસ મિસ્ત્રી રમેશ વાવડી ધાર્મિક ભોજાભાઈ પરેશ વડીયા રાહુલ રાવલ વિવેક ભાનુશાળી અશોક વ્યાસ રાજુ ગોહિલ મહાવીરબાપુ કૈલાસગિરી મયૂર દેવ પ્રકાશ ગોહિલ હિતેશ ગોંડલીયા કિશન રાજુ સરળિયા સહિત ની ઉપસ્થિતિ માં અલખ ની આરાધના કરશે છેલ્લા ૧૬ વર્ષ અવિરીત ખડેપગે ઉભા રહી કઠોર તપ કરતા ખડેશ્વરી ઘનશ્યામગિરી બાપુ ના હઠ યોગ સમાપન પ્રસંગે ભવ્ય ધર્મોત્સવ ભજન ભોજન દર્શન પૂજન અર્ચન તા.૨૪ થી રંગારંગ પ્રારંભ થશે સેવક સમુદાય દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે
દામનગર ત્યાગ તિતિક્ષા ની તપોમૂર્તિ ખડેશ્વરી હઠયોગી શ્રી ઘનશ્યામગિરી બાપુ ના ૧૬ વર્ષ ના કઠોર તપ સમાપન પ્રસંગે શ્રીમદ્ર ભાગવત કથા

Recent Comments