ભાવનગર નવજીવન સોસાયટી તથા શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ અંતગર્ત તા.૧૧ ડિસેમ્બર સોમવાર ના રોજ અવર લેડી પિલાર ડિસ્પેન્સરી ખેડૂતવાસ ના શ્રમિક વિસ્તાર માટે આંખ ના નિદાન માટે નો કેમ્પ યોજવામાં આવલ.જેમાં ડૉ પ્રદ્યુમન ભટ્ટ સાહેબ દ્વારા ૧૨૩ દર્દી ઓની આંખ તપાસ તથા જરૂરી માર્ગદર્શન આપી ૭૫ દર્દીઓને ચશ્માનું વિતરણ કરવામાં આવેલ શહેરના ગરીબ વિસ્તારોમાં જરૂરિયાતમંદ બહેનો ની આખ તપાસ અને ચશ્મા વિતરણનું સેવા કાર્ય નોંધનીય બને છે….
નવજીવન સોસાયટી તથા શિશુવિહાર સંસ્થાની આરોગ્ય શિબિર યોજાય

Recent Comments