ગુજરાત

વાહનની પંસદગીના નંબરોની મેળવવા ઓનલાઈન ઓક્શન પ્રોસેસ સંબધિત

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવે છે કે અત્રેની કચેરીમાં એઆરટીઓ ગાંધીનગર કચેરી દ્વારા ટુ વ્હિલરની નવી સિરિઝ ય્ત્ન-૧૮-હ્લડ્ઢ અને જૂની સિરિઝ ય્ત્ન-૧૮-હ્લછ, ય્ત્ન-૧૮-હ્લમ્, ય્ત્ન-૧૮-હ્લઝ્ર નું રિઓક્શન તેમજ ફોર વ્હિલરની જુની સિરિઝ ય્ત્ન-૧૮-ઈછ, ય્ત્ન-૧૮-ઈમ્, ય્ત્ન-૧૮- ઈઝ્ર તેમજ ગુડ વ્હીકલ ય્ત્ન-૧૮-મ્ફ નુ રિઓક્શન શરૂ કરવામાં આવનાર છે. આથી પસંદગીના નંબરો માટે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર ક્રમાંક એમવીપી/૧૪૬૨૦૧૨-૯૮/ભાગ-૧/૬૧૩૧,તા-૧૭-૦૮-૨૦૧૫ ના રોજ સૂચનાઓ આપવામાં આવેલ છે.આ પરિપત્રની સૂચનાઓ જેવી કે, ગોલ્ડન નંબરો, સિલ્વર નંબરો, બેઝ એમાઉન્ટ, રજીસ્ટ્રેશન ટેક્ષ, સી.એન.એ ફોર્મ વગેરેને મૂળભૂત રિતે યથાવત રાખી વાહન ૪.૦ માં ઉપલબ્ધ નાગરિક કેન્દ્રિત સગવડને લક્ષમાં રાખી સરકાશ્રીએ વાહનના નંબરોની હરાજી પારદર્શક, ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે મે.વાહન વ્યવહાર કમિશ્નરશ્રીના પરિપત્ર નંઆઇટી/પસંદગી નંબર/ર્ંદ્ગન્ૈંદ્ગઈ છેંઝ્ર્‌ૈર્ંંદ્ગ/૭૪૨૧, તાઃ ૧૨/૧૦/૨૦૧૭ ની સુચના ર્ંદ્ગન્ૈંદ્ગઈ છેંઝ્ર્‌ૈર્ંંદ્ગ થી કરવાનું નક્કી કરેલ છે.

ઓનલાઈન ઓક્શનએ ડ્ઢરૂદ્ગછસ્ૈંઝ્ર છેંઝ્ર્‌ૈર્ંંદ્ગ ઁઇર્ંઝ્રઈજીજીઈજી રહેશે. એટલે કે, અરજદારને વેબસાઈટ પર હરાજી પ્રક્રિયા દરમ્યાન વખતો-વખત હરાજીની રકમનો ઉમેરો કરવાનો રહેશે.આ ઉમેરો રૂ/- ૧૦૦૦ ના ગુણાંકમાં વધારવાનો રહેશે. હાલની ર્ંદ્ગઈ ્‌ૈંસ્ઈ મ્ૈંડ્ઢડ્ઢૈંદ્ગય્ ઁઇર્ંઝ્રઈજીજીઈજી જેમ એક જ વખત મ્ૈંડ્ઢડ્ઢ ઁઇર્ંઝ્રઈજીજીઈજી કરી શકશે નહી
ઈ-હરાજી પ્રક્રિયા રજીસ્ટ્રેશન શરૂ થયા તા.૦૧/૦૭/૨૦૨૪,સમય ૦૪ઃ૦૦ઃ૦૦ ઁસ્ , રજીસ્ટ્રેશન પુર્ણ થયા તા.૦૩/૦૭/૨૦૨૪, સમય ૦૩ઃ૫૯ઃ૫૯ ઁસ્ , હરાજી શરૂ થયા તા.૦૩/૦૭/૨૦૨૪, સમય ૦૪ઃ૦૦ઃ૦૦ ઁસ્, હરાજી પુર્ણ થયા તા. ૦૫/૦૭/૨૦૨૪, સમય ૦૪ઃ૦૦ઃ૦૦ ઁસ્ રહેશે.

ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનારની જવાબદારીઓ મા ભાગરૂપે અરજદારે મુખ્ય કામગીરી કરવાની રહેશે.આ માટે રંંॅઃ/ॅટ્ઠિૈદૃટ્ઠરટ્ઠહ.ર્ખ્તદૃ.ૈહ/ ॅટ્ઠિૈદૃટ્ઠરટ્ઠહ/ પર નોંધણી, યુઝર આઈ.ડી.પાસવર્ડ તૈયાર કરવો.તેમજ સદર વેબસાઈટ પર લોગઈન કરીને વાહન ખરીદીના દિવસ- ૭ ની અંદર ઓનલાઈન સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે.હરાજીની પ્રક્રિયામાં ભાગ લેનારે ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવવો. આ માટેની વિગતવાર સૂચનાઓ છઁઁઈદ્ગડ્ઢૈંઠ-છ ઉપર આપેલ છે. ( જે કચેરીના નોટીસ બોર્ડ અનંે રજીસ્ટ્રેશન શાખામાં રૂબરૂ જોવા મળશે.) અરજદારે હરાજીની પ્રક્રિયા પુર્ણ થયાના પાંચ દિવસમાં નાણા જમા કરાવવાના રહેશે. જો આ નિયત સમય મર્યાદામાં નાણા ચૂકવવામાં નિષ્ફળ જાય તો મૂળ રકમ (મ્ટ્ઠજી ॅિૈષ્ઠી) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે. ઓનલાઈન ઓક્શનમાં દરમ્યાન અરજદારે આર.બી.આઈ દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચુકવવાનો રહેશે. સિલ્વર નંબર તથા ગોલ્ડ નંબર માટે જરૂરી મ્ટ્ઠજી ॅિૈષ્ઠી ચુકવવાની રહેશે

હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલાં અરજદારને સફળ ગણી બાકીના નાણાં દિન-૫ (પાંચ)માં ભરપાઈ કરવા માટે એસ.એમ.એસ કે ઈ-મેલ થી જણાવવામાં આવશે. હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના રહેશે. એટલે કે દ્ગીં હ્વટ્ઠહૌહખ્ત, ઝ્રિીઙ્ઘૈં ષ્ઠટ્ઠઙ્ઘિ થી ચુકવણું કર્યુ હશે તો તે જ સ્ર્ઙ્ઘી થી નાણાં અરજદારના ખાતામાં જીમ્ૈં-ી ॅટ્ઠઅ દ્વારા પરત કરવામાં આવશે.

Related Posts