ભાવનગર બાળ વય થી વિધાર્થીઓમાં કૌશલ્ય અને મૂલ્ય કેળવણી ઉમેરાય તેવા શૈક્ષણિક હેતુથી શિશુવિહાર સંસ્થામાં અવૈધિક તાલીમ કેન્દ્ર ના ઉપક્રમે તા.૧૧/૦૬/૨૦૨૨ ને શનિવાર ના રોજ સંસ્થા ના કાર્યકર શ્રી પ્રીતિ બેન ભટ્ટ દ્વારા ત્રણ વ્યક્તિઓ માટે ચા , કોફી તેમજ ગ્રીન ટી બનાવવાની તાલીમ આપવામાં આવી શ્રી મીનાબેન પ્રમોદ ચંદ્ર હેમાણી ના સૌજન્ય થી ચાલતી ૧૩૮મી જીવન શિક્ષણ તાલીમ કેન્દ્ર થકી ૪૫ વિધાર્થી ઓ તાલીમ બદ્ધ થયા છે જે નોધનિય બને છે.
શિશુવિહાર બાળ વય થી વિધાર્થીઓમાં કૌશલ્ય અને મૂલ્ય કેળવણી ઉમેરાય તેવા શૈક્ષણિક હેતુથી સંસ્થામાં અવૈધિક તાલીમ કેન્દ્રના ઉપક્રમે ૧૩૮ મી તાલીમમાં ૪૫ વિદ્યાર્થી એ ભાગ લીધો

Recent Comments