ભાવનગર શિશુવિહાર સંસ્થા સંચાલિત શ્રી મોંઘીબેન બધેકા બાલમંદિર ના ૪૦ બાળકોનો શૈક્ષણિક પ્રવાસ અધિક શ્રાવણ માસ પ્રસંગે યોજાયો.. ખોડીયારમંદિર અને ગૌતમેશ્વર મહાદેવ ના શૈક્ષણિક પ્રવાસે ગયેલા બાળકોને શ્રી અલ્કેશભાઈ ગોસ્વામી દ્વારા ગૌતમેશ્વર મહાદેવ નો પ્રસાદ આપવામાં આવેલ.. શિશુવિહાર સંસ્થા દ્વારા ચાલતા જાગ્રતવાલી કાર્યક્રમ અંતર્ગત બાળકો અને વાલીઓના સંયુક્ત પ્રવાસ નું સંકલન બાલમંદિર ની અનુભવ તાલીમ વર્ગની બહેનોએ કર્યું હતું
શિશુવિહાર સંસ્થા સંચાલિત શ્રી મોંઘીબેન બધેકા બાલમંદિર ના ૪૦ બાળકોનો શૈક્ષણિક પ્રવાસ

Recent Comments