“સ્વચ્છતા હી સેવા” અભિયાનના ભાગરૂપે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના લુણધરા ગામમાં શાકમાર્કેટ સફાઈ ઝુંબેશ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, આગામી તા.25 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય તથા શહેરી શાકભાજી માર્કેટ અને બાગ-બગીચાઓની સફાઈ હાથ ધરવામાં આવશે.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વલ્લભીપુર તાલુકાના લુણધરા ગામમાં શાકમાર્કેટ સફાઈ ઝુંબેશ

Recent Comments