લાઠી “વતન ના રતન” ઘનસ્યમભાઈ શંકરનું મુંબઈ ખાતે બહુમાન કરતા શ્રેષ્ટિ ઓ
લાઠી “વતન ના રતન” ઘનશ્યામભાઈ શંકર નું મુંબઈ ખાતે બહુમાન વિર ભામાશા. ગરીબો ના બેલી શિવમ જવેલ્સ ના માલિક ઘનશ્યામભાઈ શંકરે કોવિડ ના કપરા કાળ માં માદરે વતન ની સેવા સુગંધી પુષ્પો ની માફક ફેલાઈ ઘનશ્યામભાઈ શંકરે લાઠી ખાતે તાત્કાલિક બધીજ સગવડતા સાથે કોવિડ સેન્ટર ઉભુ કરી લાઠી તાલુકા કોવિડ દર્દીઓ ને ખુબજ સેવા કાર્ય કરેલ તેની નોંધ મુંબઈ સમાજ શ્રેષ્ટિ ઓ એ લીધી
તેઓનુ સન્માન કરવા આજે લાઠી મિત્ર મંડળ ગૃપ મુંબઈ….ના કમિટિ ના મેમ્બરો… ..
શ્રી નલીનભાઇ શાહ….ભરત ભાઈ શાહ….ધીરુભાઈ ધોળિયા.મહેન્દ્રભાઈ ઝવેરી. દિપકભાઈ તુરખિયાભાવિનભાઈ ભાયાણી. ભુપતભાઈ સોનિગ્રા.નિલેશભાઈ સોલંકી.દિપકભાઈ દેસાઈ…………..વિ..શ્રીઘનશ્યામ ભાઈ શંકર ની ઓફિસ જઈ સન્માન કર્યું હતું
ભગવાન આવા કાર્ય કરવા બળ અને શક્તિ પૂરી પાડે એવી શુભેચ્છા. વ્યક્ત કરી હતી……………..
Recent Comments