. જેન્સગ એન્ડધ જવેલરી નેશનલ રીલીફ ફાઉન્ડે.શન-મુંબઈ દ્વારા કોરોના મહામારીમાં સમગ્ર ભારતમાં કરોડોની સહાય થઈ ચુકી છે.
કોરોના મહામારીમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ રત્ન કલાકાર,મેનેજર,દલાલ વિ.નું મૃત્યુર થયું હોય તેવા કિસ્સાનમાં રૂા.રપ-રપ હજારની સહાય આપી આધાર બન્યાો.
નેશનલ રિલીફ ફાઉન્ડેમશનના મેનેજીંગ ટ્રસ્ટીલ શ્રી અશોક ગજેરા એ વતન અમરેલી જિલ્લાામાં કોરોનાથી મૃત્યુુ પામેલ જિલ્લાાના 30 (ત્રીસ) રત્નરકલાકાર પરિવારોને રૂા.રપ-રપ હજાર સહાય કરાવીને નોધારાનો આધાર બન્યાઅ છે.પરિવારમાં એકમાત્ર કમાનાર રત્નાકલાકાર મૃત્યુા પામે ત્યારે નોધારા બનેલ પરિવારને શકય એટલો સહકાર આપવો એ અમારી ફરજ છે.-અશોક ગજેરા,મેને.ટ્રસ્ટી .માયાનગરી મુંબઈ સ્થિમત જેમ્સહ એન્ડ જવેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેબશન દ્વારા છેલ્લાા બે વર્ષ દરમિયાન કોરોના મહામારીમાં રાશનકીટ થી માંડીને પીપીઈ કીટસ,વેન્ટિિલેટર્સ,ઓકિસજન,આઈસોલેશન સેન્ટેર્સ મહારાષ્ટ્રલ સરકારને કોરોના સામે લડવા મોટુ આર્થિક યોગદાન એમ વિવિઘ સેવાકાર્યો કર્યા છે ત્યાીરે પુનઃફરી એક વખત ફાઉન્ડેનશન હીરા તથા જવેલરી ઉદ્યોગો સાથે સંકળાયેલ કારખાનેદાર,મેનેજર,દલાલ તથા રત્નોકલાકાર કે જેનું કોરોનાથી મૃત્યુિ થયુ હોય તેવા તમામ પરિવારોની વહારે આવ્યુંશ છે ત્યાીરે જેમ્સસ એન્ડખ જવેલરી નેશનલ રિલિફ ફાઉન્ડે શનના મેને.ટ્રસ્ટીર,લક્ષ્મી ડાયમંડ પ્રા.લિ. મુંબઈના માલિક તથા જિલ્લાયના આંતર રાષ્ટ્રી ય યુવા ડાયમંડ કિંગ વતન અમરેલી જિલ્લા્ના નોધારા બનેલ રત્નન કલાકાર પરિવારોની વહારે આવીને રિલીફ ફાઉન્ડે્શનના માઘ્યલમથી અમરેલી જિલ્લારમાં કોરોનાથી મૃત્યુી પામેલ કુલ 30(ત્રીસ) રત્ન કલાકારના પરિવારોને દરેક પરિવારને રૂા.રપ000(પચીસ હજાર) લેખે જિલ્લાીમાં કુલ સાડા સાત લાખ રૂપિયાની સહાય કરાવીને નોધારાના આધાર બન્યા છે ત્યાલરે જેમ્સો એન્ડર જવેલરી નેશનલ રિલિફ ફાઉન્ડે.શન-મુંબઈના ચેરમેન સંજયભાઈ કોઠારી,મેને.ટ્રસ્ટીલશ્રી અશોકભાઈ ગજેરા,જોઈંટ મેને.ટ્રસ્ટીઅ શ્રી અરૂણભાઈ શાહ તથા ટ્રસ્ટીશ્રી રાજેશભાઈ શાહ પર સમગ્ર અમરેલી જિલ્લાશમાં પ્રસંસા થઈ રહી છે ત્યાોરે આ તકે જેમ્સટ એન્ડશ જવેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેેશનના મેને.ટ્રસ્ટી શ્રી અશોક ગજેરાએ જણાવ્યું હતુ કે મારા વતન અમરેલી જિલ્લાામાં રત્નંકલાકારો પર તથા તેમના પરિવારો પર કોરોના મહામારીમાં જે આફત આવી છે તે આફતમાં આધાર બનીને પરિવારમાં કમાનાર રત્નાકલાકારની છત્રછાયા ગુમાવનારોને સહકાર આપવો એ અમારી ફરજ છે.
Recent Comments