લાઠી ના દુધાળા ના હાલ સુરત હરેકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર ના મોભી વતન રતન રિવર મેન સવજીભાઈ ધોળકિયા ની અનેક વિધ પર્યાવરણ પ્રકૃતિ જળસંસાધન જેવી સેવા પ્રવૃત્તિ બદલ મહા માહિમ રામનાથ કોવિદ ભારત ના રાષ્ટ્રપતિ ના વરદહસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો રાષ્ટ્રીય શ્રેષ્ટ નાગરિક પુરકાર થી સવજીભાઈ ધોળકિયા નું સન્માન થતા સર્વત્ર ખુશી વ્યાપી જવા પામી હતી
લાઠી ના દૂધળા રિવર મેન સવજીભાઈ ધોળકિયા ને મહા માહિમ રાષ્ટ્રપતિ ના વરદહસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત

Recent Comments