દામનગર શહેર માં પટેલ શેરી માં ચેતન્ય સમાધિ એવમ રામ દરબાર એવમ રૂદ્રાય હનુમાનજી શિવાલય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે સંવત ૨૦૭૮ ચેત્રવદ ૧ ને રવિવારે તા.૧૭/૪/૨૨ ના શુભદીને પટેલ શેરી ખાતે સ્વ કરશનભાઇ ખોડાભાઈ નારોલા પરિવાર ના સુરત સ્થિત પુત્રરત્નો એવમ સમસ્ત સ્વ કરશનભાઈ ખોડાભાઈ નારોલા પરિવાર ના યુવાનો દ્વારા સ્વ કરશનભાઇ ખોડાભાઈ નારોલા ના ગુરુ સિદ્ધસંત ગુરુમુખી શ્રી જાલા ભગત ની ચેતન્ય સમાધિ સ્થાન નો જીર્ણોદ્ધાર જીવતા સમાધિ લેનાર સિદ્ધસંત શ્રી જાલાબાપુ ચરણપગલાં રામદરબાર શિવાલય સહિત દેવપ્રતિમા પ્રતિષ્ઠા મહોત્સવ સ્વ કરશનભાઇ ખોડાભાઈ નારોલા પરિવાર ના યજમાન પદે યોજાશે એવમ સમસ્ત દામનગર સેવક સમુદાય ના આર્થિક સહયોગ થી નિર્માણ એક સૈકા થી દેરી માં બિરાજતા રૂદ્રાય હનુમાનજી દાદા નું નયન રમ્ય નવનિર્મિત નૂતન મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે આ પ્રસંગે BAP.S મંદિર ગઢપુર કોઠારી શ્રી અધ્યાત્મ સ્વરૂપ સ્વામી શ્રી તેમજ ત્યાગ તિતિક્ષા ની તપોમૂર્તિ ખડેશ્વરી હઠયોગી શ્રી ઘનશ્યામગિરી બાપુ સહિત જંગમી તીર્થંકર સમાં સંતો ની ઉપસ્થિતિ માં નૂતન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સંત સામૈયા ધર્મસભા પંચકુંડી મહાયજ્ઞ નારાયણ ના દર્શન પૂજન અર્ચન મહાપ્રસાદ સાથે ધર્મઉલ્લાસ થી નૂતન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે સમસ્ત દામનગર એવમ સ્વ કરશનભાઇ ખોડાભાઈ નારોલા પરિવાર ના સયુંકત ઉપક્રમે ઉત્તમોત્તમ ધર્મોત્સવ નું આયોજન
દામનગર નવનિર્મિત ચેતન્ય સમાધિ રામ દરબાર રૂદ્રાય હનુમાનજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

Recent Comments