fbpx
સૌરાષ્ટ - કચ્છ

ધોરાજીમાં ભક્તિભાવ પૂર્વક કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

ધોરાજીમાં ભક્તિભાવ પૂર્વક કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. બાળ ગોપાલના જન્મદિવસ નિમિત્તે મંદિરમાં ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો મંદિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનોની ભીડ જોવા મળી હતી રાત્રીના બરાબર ૧૨:૦૦ વાગ્યાના ટકોરે જ ભગવાન શ્રીકૃષ્ણના જન્મ દિવસને વધાવી લેવામાં આવ્યો હતો અને જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું. જ્યાં ભગવાનના દર્શન માટે ભક્તો અધીરા જોવા મળ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/