પવિત્ર શ્રાવણ માસ પુરૉ થયૉ આ પવિત્ર શ્રાવણમાં દરેક લોકોએ ભૉળાનાથની પુજા પાઠ કર્યા ત્યારે ચલાલાનું નાનું એવું શિવસાઇ ગૃપે પૉતાની યથાશક્તિ મુજબ ભૉળાનાથની પુજાના રૂપમા જરૂરિયાતમંદ લોકોને દુર દુર સુધી ભોજન અપાયુ પવિત્ર શ્રાવણમાં બ્રહ્મ ભોજનનુ પણ આયોજન થયું તેમજ જરૂરિયાતમંદ લોકોને અનાજ કીટ આપવામાં આવેલ હતી કોઇ પણ જાતની અપેક્ષાઓ રાખ્યા વગર અને કોઈ પણ જાતના ખોટા દેખાવડાઓ કર્યા વગર ફક્ત ભુખ્યાને ભોજન મળે અને દાતાશ્રીઓનું દાન યોગ્ય રીતે જરૂરિયાતમંદ લૉકૉ સુધી પહૉચે એજ ધ્યેયથી સેવા કાર્ય થઇ રહેલ છે. અહી દરેક જ્ઞાતીના લૉકૉ એક સંપ થઈ સહયોગ આપે છે એજ દાનમહારાજ સાઇરામના આર્શીવાદ પૈસા નહી આપના જ હસ્તે વસ્તુ લયને આપૉ એ ધ્યેય સાર્થક થઈ રહેલ છે.આ સંદર્ભે વસ્તુ દાન કે ભેટ આપવા માટે શિવસાઇ ગૃપ ચલાલા સાઇ મંદિર ચલાલા – રાજુભાઇ જાનીનો સંપર્ક કરી શકાય છે..
શિવજીના આર્શીવાદ શિવસાઇ ગૃપેશ્રાવણ માસની પુજા પૂર્ણ થઈ તે નિમિત્તે બ્રહ્મ ભોજન અને ગરીબોને ભોજન કરાવ્યું

Recent Comments