અમદાવાદ શ્રી રંગ અવધૂત મિત્ર મંડળ દ્વારા વિવિધ આશ્રમ શાળા ના બાળકો ને નોટબુક સ્કૂલ કીટ સ્ટેશનરી વિતરણ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી વડોદરા: સાથે મહેન્દ્રસિંહ રાઠોડ નવીનશાહ ની ઉપસ્થિતિ માં ભીમ ખેડા હાડી ફળીયા માં ભીલ સેવા માં કન્યા છાત્રાલય માં ભાથી વાડા ગડબાર વિદ્યાર્થી ઉન્નતિ ના ઉદેશ સાથે દાહોદ જિલ્લા માં ચાલતી આશ્રમ શાળા શેક્ષણિક પ્રવૃત્તિ માટે સમર્પિત ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી નું મનનીય વ્યક્તવ્ય ૧૦૮ પારા ની માળા ફેરવી ને આત્મકલ્યાણ થતું હોય તો ૧૦૮ આશ્રમ શાળા માં આદિવાસી બાળકો ને સુશિક્ષિત કરી કલ્યાણ કેમ ન થાય ? અસંખ્ય આશ્રમ શાળા માં આશ્રિત આદિવાસી બાળકો ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડી દેનાર ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની પ્રેરક ઉપસ્થિતિ માં હજારો આશ્રમ શાળા ના છાત્રો ને સ્કૂલ કીટ વિતરણ કરાય હતી
અમદાવાદ રંગ અવધૂત મિત્ર મંડળ દ્વારા આદિવાસી આશ્રમ શાળા માં ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની ઉપસ્થિતિ માં સ્કૂલ કીટ વિતરણ

Recent Comments