અમરેલી

સાવરકુંડલા શહેરમાં જેસર રોડ સ્થિત ગીતાંજલિ સોસાયટી ખાતે ગણેશ ઉત્સવ નિમિત્તે  નાટ્ય કાર્યક્રમ યોજાયો હતો 

જેમાં માનવ ભાવેશભાઈ યાદવે નારદ મુનિની ભૂમિકા આબાદ રીતે ભજવી હતી… નારાયણ.. નારાયણ.. નારાયણ.. પ્રભુ… પૃથ્વી લોક પર…… ત્રાહિમામ.. ત્રાહિમામ….સાવરકુંડલા શહેરમાં જેસર રોડ , સ્થિત ગીતાંજલી સોસાયટી વોર્ડ નં ૮માં ગણેશ ઉત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે ન નાટ્ય  કાર્યક્રમ યોજાયો પણ યોજાયો હતો જે નાટય કાર્યક્રમમાં નારદ મુનીનુ પાત્ર કરનાર  (  માનવ ભાવેશભાઈ યાદવ  )  કે પાંચમા ધોરણ અભ્યાસ કરી રહ્યો છે. તેમણે આબાદ રીતે ભજવેલ. આમ તો માનવની હજુ  બાળવય છે  પરંતુ કૌશલ્ય અને કલા એ તો કુદરતી બક્ષિસ હોય નારદની ભૂમિકા ખૂબ સરસ રીતે ભજવી હતી. . આ નાટ્ય કાર્યક્રમને નિહાળવા માટે આ વિસ્તારના બાળકો બહેનો તેમજ વડીલોએ ખાસ ઉપસ્થિતિ રહી અને આ કાર્યક્રમને મનભરીને માણ્યો અને બિરદાવ્યો પણ હતો..

Related Posts