ભાવનગર જિલ્લા ના સિહોર ખાતે બજરંગદળ ત્રિશુલ દીક્ષા સમારોહ સોમવાર તા.૧૯/૦૨/૨૪ રોજ યોજાયો રાષ્ટ્રીય બજરંગદળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દિક્ષા કાયૅકમ માં ભાવનગર જિલ્લા સિહોરમાં ખાતે સૌરાષ્ટ્ર પ્રાંત ના નિમૅળભાઈ ખૂમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી માં વનરાજસિંહ ખેર સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય બજરંગદળ ભાવનગર વિભાગ અધ્યક્ષ ધાધલાભાઈ રાષ્ટ્રીય બજરંગદળ ભુપતભાઇ બારેયા ભાવનગર વિભાગ સંગઠન મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા મહામંત્રી પાથૅભાઈ પટેલ સિહોર તાલુકાના અધયક્ષ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના વિવિધ પદાઅધીકારી ઓની ઉપસ્થિત ઉત્સાહ ભેર અસંખ્ય યુવાનો ને ત્રિશુલ દીક્ષા અપાય હતી
સિહોર ખાતે સૌરાષ્ટ્ર પ્રાંત ના નિર્મળભાઈ ખુમાણ ની અધ્યક્ષતા માં બજરંગદળ ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો

Recent Comments