જાનમાલની સલામતી ખાતર ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન. ડી. ગોવાણીએ તેમને મળેલા અધિકારની રૂએ ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ દિશાએ ફાયરિંગ બટનું ક્ષેત્રફળ હેક્ટર-૨-૧૯-૫૩ આરે.મા આવેલ છે તે સ્થળ તથા તેની પેરીફેરીથી આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં આગામી તા.૨૪/૭/૨૦૨૪ થી તા.૩૦/૭/૨૦૨૪ સુધી કોઈ પણ શખ્શે જવું નહિં તેમજ ઢોરોને સદરહું વિસ્તારમાં ચરાવવા નહીં. જાહેરનામાનો અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના કોઈપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે. આ જાહેરનામાનો ભંગ કર્યેથી આ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ સજા થશે.
સિહોર ટાણા રોડની દક્ષિણ દિશાએ આવેલ ફાયરીંગ બટની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં જવા પર

Recent Comments