to Divyabhaskar, NILESH, Nilesh, અગ્ર, મનોજભાઈ, Pandya, gujarat, લોકાર્પણ, mihirshah3082, મુંબઈ, મનમંચ, dhabkar_mytv, gajendra, kathiawadpost, vinodbhaijaypal2@gmail.com, Gaurang, Gujarat, girirajtimes, સૌરાષ્ટ્ર, વોઇસ, દિવ્ય, yugantar_daily, સનવિલા, સૌરાષ્ટ્ર, સનવિલા, me![]() |
અમદાવાદ સાણંદ તાલુકાના શાંતિપુરા સ્થિત લંબે નારાયણ આશ્રમ ખાતે આવાહન પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર અનંત શ્રી વિભૂષિત અવધૂત બાબા અરુણગીરીજી મહારાજ (એન્વાયરમેન્ટ બાબા) ,મહામંડલેશ્વર મા વિશ્વેશ્વરી ભારતી માતાજી ,મહામંડલેશ્વર ઋષિ ભારતીજી મહારાજના સાનિધ્યમાં ગુજરાત માં પ્રથમ વખત બગલામુખી માતાજી ૧૦૮ કુંડી મહાયજ્ઞ આયોજન તા.૨૩ એપ્રિલ થી ૧ મે સુધી માં ૨૫૦ થી વધુ વરિષ્ઠ સંતો ની પધરામણી આ મહાયજ્ઞ નો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યના રાજ્ય વિકાસ, રાજસત્તાની પ્રાપ્તિ, વ્યાપાર વૃદ્ધિ,પર્યાવરણ શુદ્ધિકરણ અને ભારત વિશ્વ ગુરુ બને તે સંકલ્પ માટે આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ૨૧ લાખ જેટલી આહુતિ, ૨૧ લાખ જપ અને ૧૧ હજાર પાઠ કરાયા મવ દિવસ ચાલનારા પવિત્ર યજ્ઞમાં તા.૩૦/૦૪/૨૫ ને બુધવાર ના રોજ સવારે ૧૧: ૦૦ વાગે ભવ્ય સંતભંડારાનુ આયોજન કરવામાં આવ્યું,જેમા આવાહન, જુના અગ્નિ સહીત વિવિધ અખાડાના લગભગ ૨૫૦ જેટલા સંતો પધાર્યા હતા જેને લંબે નારાયણ આશ્રમના મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર માં વિશ્વેશ્વરી ભારતી માતાજીએ અખાડાના નીયમ મુજબ ભોજન પ્રસાદ સાથે દક્ષિણા આપી સર્વો સંતો નું સત્કાર સ્વાગત કર્યું હતુ.
Recent Comments