અમરેલી

સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભૂરખીયા અને ધોળકિયા ફાઉન્ડેશન નાં સહયોગ થી ૪૫ ડિગ્રી ધોમધખતા તાપ જળ સંગ્રહ અભિયાન વેગ માં

Inbox

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભૂરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને ધોળકિયા ફાઉન્ડેશન નાં સહયોગ થી ૪૫ ડિગ્રી તાપમાન માં જળ સંગ્રહ અભિયાન માં સ્થાનિક સરપંચ સહિત નાં સ્વયમ સેવકો ખડેપગે જળ સંગ્રહ માટે તળાવો ચેક ડેમ ઊંડા ઊતરવા નાં કામે વિના મૂલ્યે માટી લઈ માટે સ્થાનિક ખેડૂતો દ્વારા ટ્રેકટરો ની લાઈનો લાગી શ્રી ભૂરખીયા હનુમાનજી મંદિર પ્રશાસન અને ધોળકિયા ફાઉન્ડેશન નાં સંકલન થી જળ મંદિર નિર્માણ કાર્ય થી સમગ્ર પંથક માં ભૂગર્ભ સ્તર ઊંચા આવશે ખેડૂતો ની હામદની વધશે ખેડૂતો સમૃદ્ધિ બનશે દરેક જીવાત્મા નું કલ્યાણ કરતી જળ સંગ્રહ પ્રવૃત્તિ મંદિર બાંધવા સમાંતર છે ત્યારે ૪૫ ડિગ્રી ધોમધખતા તાપ માં સ્થાનિક સરપંચ અને શ્રી 

ભૂરખીયા હનુમાનજી ગામ નાં અગ્રણી ઓ ખેડૂતો સ્વયમ સેવકો સતત ખડેપગે સેવા આપી વરસાદી પાણી વધુ ને વધુ રોકી સંગ્રહ થાય વરસાદી પાણી નાં સ્ત્રોત નવ નિર્મિત તળાવો ચેક ડેમ સુધી પહોંચાડવા પ્રયત્નશીલ બની રહ્યા છે મોટી સંખ્યા ટ્રેકટરો હિટાચી મશીનો ટ્રેકટરો નાં કાફલા સાથે જળ સંગ્રહ અભિયાન વેગ માં છે 

Related Posts