અમરેલી

લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬ મે,૨૦૨૬ના રોજ યોજાશે

 લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૬ મે, ૨૦૨૬ના સવારે ૧૧.૦૦ કલાકે લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે તેમ મામલતદારશ્રી લાઠીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts