Home Articles posted by CITY WATCH NEWS (Page 42)
ભાવનગર
વિશ્વ કેન્સર દિવસ અંતર્ગત સમાજમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ભાવનગર સાયકલ ક્લબ દ્વારા ૧૨કિમીની સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે તા.૪ ફેબ્રુઆરીને વિશ્વ કેન્સર દિવસ તરીકેમનાવવામાં આવે છે જેથી તેના ભાગ રૂપે તા.૧ ફેબ્રુઆરી રવિવારના રોજ આ સાયકલ રાઇડનું આયોજન કરવામાંઆવ્યું છે.આ સાયકલ રાઇડ વેલેન્ટાઇન સર્કલથી શરૂ થઈ પાણીની ટાંકી, જવેલ સર્કલ, નિલમબાગ સર્કલ, […]Continue Reading
ગુજરાત
·                    ગુજરાતની અસ્મિતા સમાન પદ્મશ્રી એવાર્ડ  વિજેતા શ્રી શાહબુદ્દીન રાઠોડ અને પદ્મશ્રી નોમિનેટ શ્રી હાજી રમકડાંનું નામ કમી કરવા ભાજપવાળા ને ચૂંટણી પંચ ભેગા મળી ફોર્મ ૭ ની કાર્યવાહી કરે એ ગુજરાતની અસ્મિતાનું અપમાન છે:અમિત ચાવડા Continue Reading
અમરેલી
ડિસ્ટ્રિક્ટ એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ અમરેલી દ્વારા જિલ્લામાં તમાકુ નિયંત્રણને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ વિભાગોના સંયુક્ત સહયોગથી કામગીરી હાથ ધરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા નોડલ અધિકારી (તમાકુ નિયંત્રણ કાર્યક્રમ)ના નેતૃત્વમાં જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સૂચના અને માર્ગદર્શન અન્વયે તમાકુ નિયંત્રણ અધિનિયમ – ૨૦૦૩ (COTPA-2003) અંતર્ગત Continue Reading
અમરેલી
ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ), ધારી ખાતે બેરોજગાર યુવાઓને રોજગારની તક પૂરી પાડવાના હેતુથી ઈન્ડિયન ગેસ કંપની માટે પ્લેસમેન્ટ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્લેસમેન્ટ મેળો તા. ૦૩.૦૨.૨૦૨૬ (મંગળવાર) ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે આઈ.ટી.આઈ ધારી, હીમખીમડી,  તુલશ્યામ રોડ, ધારી ખાતે યોજાશે. આ ભરતીમાં ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, આઈટીઆઈના તમામ ટ્રેડ Continue Reading
વિડિયો ગેલેરી
પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહનના ઉદ્દેશથી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે રાજુલા એ.પી.એમ.સી ખાતે પ્રાતિક કૃષિ વેચાણ કેન્દ્રનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. રાજુલાના ૫ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના વિવિધ ઉત્પાદનોનું સીધું જ ગ્રાહકોને વેચાણ કરવામાં આવ્યું હતું. આ આયોજનને સફળ લોકપ્રતિસાદ મળ્યો હતો. આ તકે Continue Reading
અમરેલી
અમરેલી ખાતે ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે આયોજિત જિલ્લાકક્ષા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ-૨૦૨૬માં મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલમાં જિલ્લાના ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ શિક્ષકોએ પોતાના વિવિધ યુનિક ઈનોવેશનને પ્રદર્શિત કર્યા હતા. આ ઈનોવેશનની મદદથી આંગણવાડીથી ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં લર્નિંગ સરળ બન્યું Continue Reading
અમરેલી
અમરેલીના નાના માચીયાળા મુકામે ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.  પ્રાથમિક શાળાનું નવુ બિલ્ડિંગ આકાર પામતા બાળકોને સુવિધાયુક્ત શિક્ષણનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર શિક્ષા અભિયાન અન્વયે કુલ રૂ. ૭૫ લાખના ખર્ચે સી.સી.ટી.વી, સ્માર્ટ ક્લાસરૂમ, દિવ્યાંગ સેનિટેશન સહિતની સુવિધાઓ Continue Reading
અમરેલી
અમરેલીના જાળીયા અને રાંઢીયા મુકામે ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જાળીયા મુકામે અંદાજે રૂ. ૨ કરોડથી વધુના ખર્ચે સુવિધાપથ (સી.સી રોડ) બનશે, રૂ. ૨૫ લાખના ખર્ચે ગ્રામ પંચાયતનું નવું ભવન આકાર પામશે. અંદાજિત રૂ. ૬.૫ કરોડના ખર્ચે જાળીયા-કેરાળા-હડાલા રોડ પર સ્ટ્રક્ચર નિર્માણ કામગીરીનું પણ ખાતમુહૂર્ત Continue Reading
અમરેલી
​છેલ્લા બે દાયકાની સરખામણીએ છેલ્લા બે વર્ષમાં સાવરકુંડલા શહેર શહેરીકરણના એક નવા જ યુગમાં પ્રવેશી રહ્યું છે. સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ અને નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તથા તેમની ટીમ દ્વારા હાથ ધરાયેલા વિકાસકાર્યોને કારણે સાવરકુંડલા હવે માત્ર એક નગર નહીં, પણ એક આધુનિક શહેર તરીકે ઉભરી રહ્યું છે. ​શહેરના આધુનિકીકરણ માટે અનેક મહત્વાકાંક્ષી […]Continue Reading
ભાવનગર
પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં રહેતાં શિક્ષિકા આશાબહેન ચૌધરી અને તેમના સાથી અન્ય બે શિક્ષકોનાં ગોંડલ નજીક અકસ્માતમાં મોત નિપજયા છે. મળતી માહિતી મુજબ છોટાઉદેપુરના શિશિક્ષિકા આશાબહેન નો પુત્ર ગોંડલ પાસે અભ્યાસ કરતો હતો અને તે બિમાર પડતાં તેને તેડવા અન્ય શિશિક્ષકોને સાથે લઈ કાર દ્વારા ગોંડલ આવી રહ્યાં હતા તે દરમિયાન વહેલી સવારે તેમની […]Continue Reading